જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલ્ગેમીન ઝેઈટંગ (FAZ)એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ટેરિફ વિવાદની વચ્ચે તાજેતરના અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના...
જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણો દેવી મંદિર પાસે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનો મૃત્યુઆંક બુધવારે વધીને 31 થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે...
ભારતીય માલ પર અમેરિકાની કુલ 50 ટકા ટેરિફનો બુધવાર, 27 ઓગસ્ટથી અમલ થયો છે. આનાથી ભારતની આશરે 48 અબજ ડોલરની નિકાસને ફટકો પડશે.
અમેરિકાએ મંગળવારે...
અમેરિકામાં વર્ક પરમિટ કે ગ્રીનકાર્ડ મેળવવાનું હવે વધુ અધરું બનશે. આવા ઇમિગ્રેશન લાભ મેળવવા માટે અરજી કરનારા વિદેશી લોકોનું હવે 'એન્ટિ અમેરિકાનિઝમ' માટે સ્ક્રીનિંગ...
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવાર, 26 ઓગસ્ટે ભારતીય નૌકાદળના પૂર્વીય નૌકાદળ કમાન્ડ ખાતે બે મલ્ટી-મિશન સ્ટીલ્થ ફ્રિગેટ્સ INS ઉદયગિરિ અને INS હિમગિરિને નેવીમાં...
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 26 ઓગસ્ટે હાંસલપુર ખાતેના અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર...
સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગર ખાતેના ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વનતારા સામે કાયદાઓનું પાલન ન કરવાના આરોપોને ધ્યાનમાં રાખીને સાચી હકીકત જાણવા માટે...
ભારતીય માલ પર 50 ટકા યુએસ ટેરિફ લાગુ થાય તેના બે દિવસ પહેલા અમદાવાદમાં જાહેસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે...
ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ અમેરિકાના સાંસદો સાથે વાજબી, સંતુલિત અને પરસ્પર ફાયદાકારક વેપાર સંબંધો અંગે ચર્ચાવિચારણા કરી હતી. ભારતીય રાજદૂત 9 ઓગસ્ટ પછી...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અબજોપતિ ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ADA ગ્રુપના વડા અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીને શુક્રવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ...

















