ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 2.76 લાખ કેસ નોંધાયા હતા અને 3,874 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે...
રાજસ્થાન સરકારે બુધવારે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસને એપિમેડિક જાહેર કરી હતી. રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું. કોરોના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 19મેએ ગુજરાતના તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ રાજ્ય માટે તાકીદના રૂ.1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી....
તાઉ-તે વાવાઝોડાને કારણે સોમવારે મુંબઈના દરિયામાં 261 લોકો સાથેની એક હોળી (બાર્જ) ડુબી જવાથી 22 લોકોના મોત થયા હતા અને આશરે 51 લોકો હજુ...
ભારતમાં કોરોનાનો કેર યથાવત રહ્યો છે. દેશમાં બુધવારે નવા 267,334 નવા કેસ સાથે કુલ કેસનો આંકડો 25.5 મિલિયનને પાર કર્યો હતો, જ્યારે એક દિવસમાં...
ભારતના વડાપ્રધા નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં 18મેએ આવેલા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછામાં 45 લોકોના...
અમેરિકામાં વસતા પાટીદારોએ ગુજરાતમાં પોતાના વતનની મદદે ચઢ્યા હોવાના અનેક દાખલાઓ છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકો કોરોનામાં ગુજરાતીઓને મનમૂકીને દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર...
બદ્રીનાથ ધામના કપાટ મંગળવારે બ્રહ્મમુહૂર્તમાં પુષ્ય નક્ષત્ર અને વૃષ લગ્નમાં સવારે 4:15 કલાકે ખોલવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફક્ત ધર્માધિકારી અને આચાર્ય...
વાવાઝોડાના કારણે મુંબઈના દરિયામાં 273 લોકો ભરેલુ એક જહાજ ફસાયું હતું. મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ભારતીય જહાજ P-305...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં મંગળવારે સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં 150 કિમીની પ્રતિ કલાકે...

















