ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં રવિવારે સવારે એક ગ્લેશિયર (હિમનદી) ફાટતાં અલકનંદા અને ધૌલીગંગા નદીમાં અચાનક વિનાશક પૂર આવતાં વ્યાપક વિનાશ વેરાયો હતો. પાણીના આ ભયાનક...
ભારતના ભાગેડુ ડાયમંડ ટ્રેડર નીરવ મોદીના રીમાન્ડ શુક્રવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી દરમિયાન લંડનની જેલમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા. કોર્ટે તેના રીમાંડ...
ભારતમાં કોવિડના સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. ભારતમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.51 લાખ (1,51,460) થઇ ગઇ છે....
અમેરિકાના નવા પ્રેસિડન્ટ જો બાઇડનની સરકારે H-1B વિઝા અંગે અગાઉની ટ્રમ્પ સરકારની નીતિઓને અમલ વિલંબમાં નાંખવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેનાથી 31 ડિસેમ્બર સુધી...
ભારત સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડૂતો ૬ ફેબ્રુઆરી એટલે કે શનિવારે દેશભરમાં બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ચક્કાજામ કરશે. કિસાન સંગઠનોએ...
ફાઇઝરે ભારતમાં કોવિડ-૧૯ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે કરેલી અરજી શુક્રવારે પાછી ખેંચી લીધી છે. લોકલ સેફ્ટી અને ઇમ્યુનોજેનિસિટી સ્ટડી માટેની ભારતની માગણીને પગલે...
ભાજપે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી સોનલ મોદીને ટિકિટ આપી ન હતી. પક્ષે ગુરુવારે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે તેના તમામ ઉમેદવારોની...
ભારતમાં ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ક્લાઇમેટ એક્વિટિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરેલી એક ટુલકિટના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગુરુવારે કેસ દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશ્યલ કમિશનર...
ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામના તમામ વિભાગો ૬ ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. અક્ષરધામ મંદિરના આયોજકોએ લીધેલા નિર્ણય અનુસાર શનિવાર, ૬ ફેબ્રુઆરીથી સ્વામિનારાયણ અક્ષરધામના...
ઇન્ટરનેશનલ પોપસિંગર રિહાનાના ટ્વીટથી ભારતના કૃષિ આંદોલનને વૈશ્વિક ફલક મળ્યા બાદ અમેરિકાએ ભારતના કૃષિ કાયદાની પ્રશંસા કરી છે. અમેરિકાએ બુધવારે જણાવ્યું હતું કે શાંતિપૂર્વક...