અમેરિકામાં વસતા પાટીદારોએ ગુજરાતમાં પોતાના વતનની મદદે ચઢ્યા હોવાના અનેક દાખલાઓ છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકો કોરોનામાં ગુજરાતીઓને મનમૂકીને દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર...
બદ્રીનાથ ધામના કપાટ મંગળવારે બ્રહ્મમુહૂર્તમાં પુષ્ય નક્ષત્ર અને વૃષ લગ્નમાં સવારે 4:15 કલાકે ખોલવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફક્ત ધર્માધિકારી અને આચાર્ય...
વાવાઝોડાના કારણે મુંબઈના દરિયામાં 273 લોકો ભરેલુ એક જહાજ ફસાયું હતું. મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ભારતીય જહાજ P-305...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં મંગળવારે સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં 150 કિમીની પ્રતિ કલાકે...
ભારતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 2.63 લાખ કેસ સાથે કુલ કેસનો આંકડો 25 મિલિયન (2.52 કરોડ)ને વટાવી ગયો હતો, જે અમેરિકા પછી વિશ્વમાં સૌથી...
અરબી સમુદ્રમાં સર્જાયેલું 'તાઉતે' વાવાઝોડું સોમવારે, 17મેની મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની...
ભારતમાં કોરોના વાઈરસના રોગચાળાના બીજા મોજા દરમિયાન સમગ્ર દેશમાં જોવા મળેલી હૃદયદ્રાવક સ્થિતિએ લોકોનો, સમગ્ર દુનિયાને હચમચાવી દીધા છે. સ્થિતિ એવી હતી કે લોકો...
ભારતમાં કોરોના વાયરસની સામે લડત આપવા માટે તૈયાર કરવામાં આવેલી 2-DG દવાને સોમવારે લૉન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને સંરક્ષણપ્રધાન રાજનાથ...