ભારત સરકારની એરલાઇન્સ કંપની એર ઇંડિયાના પ્રવાસીઓનો ડેટા હેક થયો હોવાનું બહાર આવ્યું છે. એર ઇંડિયાના જણાવ્યા મુજબ એર ઇન્ડિયાના અંદાજે 45 લાખ પ્રવાસીઓના...
ભારતે રસીકરણ કવાયતમાં વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે કારણ કે, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી...
કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ બીજા 30 દિવસ સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધ 21 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે, એમ...
ભારતમાં કોરોના વાઇરસના નવા દૈનિક કેસ સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી નીચા રહ્યા હતા, જોકે એક દિવસમાં 4,209 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે...
ભારતમાં 1970ના દાયકાના ચીપકો આંદોલનના પ્રણેતા અને જાણીતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી સંક્રમિત થયા બાદ શુક્રવારે ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની ઉંમર...
બ્રિટનમાં ચાર લોકોના ઇન્ડિયન કોવિડ વેરિયન્ટથી મરણ થતા અને યુકેમાં ઇન્ડિયન વેરિયન્ટ ઝડપથી વિકસતો હોવાના અહેવાલો બાદ વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ...
ભારતના કોરોનાવાયરસ રોગચાળાના બીજી તરંગ સામે લડતાં, અગ્રણી ભારતીય આધ્યાત્મિક નેતા અને પવિત્ર તિર્થધામ ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ પ.પૂ. સ્વામી ચિદાનંદ સરસ્વતીજી...
ડૉ. ભરત પાણખણીયા ભારતમાં આવોલું કોરોનાવાયરસ સંકટ અચાનક જ SARS-COV-2 વાયરસના મૂળ બાયોલોજીને વિશ્વના ધ્યાન પર લાવ્યું છે અને તે એવું જ કરે છે...
ભારતમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે રાજ્ય સરકારોને 'બ્લેક ફંગસ' (મ્યુકરમાઈકોસિસ)ને એપિડેમિક એક્ટ હેઠળ નોટિફાયેબલ ડિસીઝ જાહેર...
ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 2.76 લાખ કેસ નોંધાયા હતા અને 3,874 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે...