ભારતમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે ભારતી રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે જો મહામારીને અંકુશમાં નહીં લાવવામાં આવે તો તેનાથી માલસામાનનાં પરિવહન...
કોરોના મહામારીને પગલે સંક્રમણમાં અસાધારણ વધારો થતા આગામી મહિને ઉત્તરાખંડમાં યોજાનારી પવિત્ર ચારધામની યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતે ગુરુવારે...
ભારતમાં કોરોના સંકટને પગલે અમેરિકાએ તેના નાગરિકોને ભારતનો પ્રવાસ ન કરવાની અથવા શક્ય હોય તેટલી ઝડપથી ભારતમાંથી નીકળી જવાની સલાહ આપી છે. કોરોનાના કેસોમાં...
કોરોનાના વધતા કેસને જોતા વિજ્ઞાનીઓએ અનુમાન લગાવ્યું છે કે 11થી 15 મેની વચ્ચે કોરોના પીક પર હશે. એ વિજ્ઞાનીઓએ ગાણિતિક મોડલ દ્વારા કોરોના સંક્રમણના...
વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન રહેતા, ગુરુકૃપાથી રચનાત્મક બની છે. વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારિબાપુએ ગયા સપ્તાહે રાજુલામાં રામકથા દરમિયાન કોરોનાના દર્દીઓ માટે રૂ. 1 કરોડનું...
ભારતમાં રોજેરોજ વધી રહેલા કોરોનાના રેકોર્ડબ્રેક કેસોના નિવારણમાં આરોગ્યતંત્ર નબળું નીવડવાની સચ્ચાઇ વચ્ચે વિશ્વના અનેક દેશો તરફથી મદદનો પ્રવાહ ઉમટવા લાગ્યો છે. તાકીદની સારવાર...
ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. દૈનિક કેસનો આંકડોની સાથે મોતની સંખ્યામાં મોટો વધારો થયો હોવાથી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે....
ભારતને કોરોના વાઇરસની અસાધારણ બીજી વેવનો સામનો કરવા માટે કેનેડા ભારતને 10 મિલિયન ડોલરની સહાય આપશે, એવી કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડ્રોએ જાહેરાત કરી હતી.
ટ્રુડોએ...
મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ પછી પણ બીજા 15 દિવસ લંબાવવામાં આવશે, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે...
ભારતને શુક્રવાર તા. 23ના રોજ “રેડ લીસ્ટ”માં મૂકાયા બાદ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ કહેવાતા ડબલ મ્યુટન્ટ ઇન્ડિયન વેરિએન્ટ B.1.617ના વધુ 55 કેસ મળી આવ્યા...

















