ભારતમાં કોરોનાના કેસીઝમાં ખૂબ જ વધારો નોંધાઇ રહ્યો છે. અનેક રાજકીય નેતાઓ, બોલીવૂડ સેલીબ્રિટી અને ક્રિકેટરો સહિત અનેક ક્ષેત્રના અગ્રણીઓ કોરોનાગ્રસ્ત થયા છે. આ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ HRH પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન અંગે શોક વ્યક્ત કર્યો અને શાહી પરિવારને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ એક...
ભારતમાં છેલ્લાં ત્રણ દિવસથી દૈનિક એક લાખથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા જ દેશમાં ફરીથી આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા...
અમેરિકાના ન્યૂજર્સીના એર્લિંગ્ટન શહેરમાં એક ભારતીય દંપત્તિ તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પડોશીઓએ ચાર વર્ષની પુત્રીને ઘરની બાલ્કનીમાં રડતાં જોયા બાદ આ...
ભારતમાં કોરોના બેકાબુ બન્યો છે અને શુક્રવારે સતત ત્રીજા દિવસે એક લાખથી વધુ કેસ નોંધાયા અને 780થી વધુ લોકોના મોત થયા હતા. આ મૃત્યુઆંક...
ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. તેઓ સવારે રસી લેવા માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મોદી ભારત...
New Zealand Prime Minister Jacinda Ardern announces resignation
ભારતમાં કોરોનાના દૈનિક કેસો સતત બે દિવસથી એક લાખથી વધુ નોધાઈ રહ્યા છે ત્યારે ન્યુઝીલેન્ડે ભારતમાંથી આવતા તમામ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે....
ભારતમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સતત બીજા દિવસે એક લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1 લાખ...
ટ્રાવેલ ઉદ્યોગના નેતાઓએ વિદેશી પ્રવાસ અંગેના નવીનતમ અપડેટમાં "સ્પષ્ટતા"ના અભાવ પર હતાશા વ્યક્ત કરી હતી. બિઝનેસ ટ્રાવેલ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ક્લાઇવ રેટેને "આંતરરાષ્ટ્રીય મુસાફરી...
છત્તીસગઢ સરકારે રાયપુર જિલ્લામાં 9 એપ્રિલ રાત્રે 6 વાગ્યાથી 19 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનનો બુધવારે આદેશ આપ્યો હતો. આ દરમિયાન જિલ્લાની...