સરકારે રાતોરાત કોરોના વાઇરસથી બચવા માટે લોકડાઉન જાહેર કરી દીધુ, જેને પગલે હજારો મજૂરો પોતાના ગામ કે શહેર ન જઇ શક્યા. તેથી અનેક મજૂરો...
સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 1045 કેસ પ્રકાશમાં આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 5,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમનો આ 63મી એડીશન છે. મોદીએ કહ્યું- સામાન્ય રીતે...
કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે 6-6 અને રાજસ્થાનમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 900 કેસ સામે આવી...
ભારતમાં છેલ્લા બે મહિનામાં વિદેશથી 15 લાખ લોકો આવ્યા છે. પરંતુ રાજ્યો દ્વારા મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહુ ઓછી છે. આ બધા લોકોની ભાળ...
ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગમાં 21 દિવસનો રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કર્યા પછી તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર પ્રતિબંધ અમલમાં આવ્યો છે. ગુરૂવારે...
સુપરપાવર અને મહાશક્તિ જેવા બીરુદ પામનાર અમેરિકા કોરોના સામે જાણે ઘૂંટણિયે પડી ગયુ હોય તેવા દ્રશ્યો અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં જોવા મળી રહ્યા...
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશના અર્થતંત્રને મુશ્કેલ સમયમાં ઉગારવા માટે વિરાટ પગલાં લીધા છે જે સરાહનીય છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. પીએમ...
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. 45 લોકો સાજા...
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજે ઘણી અગત્યની જાહેરાતો કરી છે. આમાં ખાસ તો સામાન્ય લોકોને અને...