અમેરિકાના પ્રતિનિધિ ગૃહે મહાત્મા ગાંધી અને માર્ટિન લુથર કિંગ જુનિયરના વારસાને પ્રોત્સાહને આપવાના કાયદાને પસાર કર્યો છે. આ કાયદાથી આ બંને હસ્તીઓના લેખન અને...
સરકારના કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે આકરું વલણ અપનાવ્યું હતું અને આઠ ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું હતું....
ભારતમાં ખેડૂતોના આંદોલનને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સમર્થન આપતાં ભારતે શુક્રવારે કેનેડાના હાઈ કમિશનરને બોલાવીને ચીમકી આપી હતી કે, ભારતની આંતરિક બાબતોમાં કેનેડાના નેતાઓની...
કોરોના મહામારી અંગે શુક્રવારે વિડિયો કોન્ફરન્સ મારફત તમામ રાજકીય પક્ષોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર...
પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને અકાલીદળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ખેડૂતોના નવા કાયદાના વિરોધમાં પોતાનો પદ્મ વિભૂષણ એવોર્ડ પાછો આપવાની ગુરુવારે જાહેરાત કરી હતી....
ભારતમાં ચાલુ મહિનાના અંત સુધીમાં કોરોના વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી મળે તેવી શક્યતા છે, તેવી એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ ગુરુવારે આશા વ્યક્ત કરી...
ભારતમાં મધની મોટા ભાગની બ્રાન્ડમાં ભેળસેળ થતું હોવાનો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ (CSE) ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. સેન્ટરના જનરલ ડિરેક્ટર સુનીતા નારાયણે બુધવારે...
ફેસ માસ્ક સહિતના કોવિડ નિયમોનું પાલન ન કરતાં લોકોને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના ગુજરાતના હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મનાઇહુકમ આપ્યો...
દક્ષિણ ભારતના ફિલ્મી સુપરસ્ટાર રજનીકાંતએ આખરે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાનો નવો રાજકીય પક્ષ સ્થાપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની...
ભારતની મરી-મસાલા કંપની એમડીએચના સ્થાપક- સંચાલક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરુવારે અવસાન થયું હતું. પદ્મભૂષણથી નવાજાયેલા ધર્મપાલ 97 વર્ષના હતા.
કોરોનાથી સાજા થઇ ગયા બાદ એમના...

















