કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો અમલમાં થયો પરંતુ તેમાં ઢીલ મુકીને અન લોક કર્યા પછી કોરોના સંક્રમણના કેસ દેશમાં સતત વધતા જાય છે. અનલોક...
કોરોના વાઇરસની મહામારીના કારણે ચાલુ વર્ષે ભારતમાંથી કોઇ પણ વ્યક્તિને હજ માટે મોકલતા નહીં એવો સંદેશો મળતા ભારત સરકારે હજ 2020 માટે એક પણ...
ભારતમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 14,400થી વધુ થયો છે અને કુલ મૃત્યુના સંદર્ભમાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે ત્યારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો...
એક્સક્લુસીવ
સરવર આલમ દ્વારા
કોમનવેલ્થના સેક્રેટરી-જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડને આપોઆપ બીજી ટર્મ મેળવતાં અટકાવવાની કોશિશ કરવા બદલ બ્રિટનના વરિષ્ઠ સંસદસભ્યોએ યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર...
કોરોના વાઇરસની મહામારીને જોતા બનાવવામા આવેલા પીએમ કેર ફંડમાથી સરકારે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મંગળવારના રોજ સરકારે જાહેર કરેલા નિવેદનમા જણાવ્યુ કે,...
ભારતમાં દરરોજ લગભગ કોરોના વાયરસના 15 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દશમાં કોરોના વાયરસના 14,933 નવા કેસ નોંધાયા છે....
ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારોમાં સામેલ ઓડીશાની જગન્નાથપુરી રથયાત્રા આજે કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ હતી. સામાન્ય રીતે આ તહેવારે દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી...
દેશ વિદેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ત્રણ ભારતીય કંપનીઓ મહામારીની દવા લાવી રહી છે. સરકારે તેમને મંજુરી પણ આપી દીધી છે. પરંતુ...
બ્લેક લેઇવ મેટર્સ આંદોલન બાદ લેસ્ટરમાં આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અને લંડનના વેસ્ટમિન્સ્ટર સ્થિત ગાંધી પ્રતિમા...
જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવાના મુદ્દે ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શરતોને આધિન રથયાત્રા નિકાળવા માટે મંજૂરી આપી દીધી છે....

















