મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા શરદ પવારે મંગળવારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે ચૂંટણી પંચમાં સુપરત કરવામાં આવેલા ચૂંટણી સોગંધનામાના સંદર્ભમાં તેમને નોટિસ આપી છે. પત્રકારો...
ભારતમાં પ્રથમ વખત કોરોના વાઇરસથી એક લાખથી વધુ લોકો રિકવર થયા હતાં. આની સામે બે સપ્તાહ બાદ પ્રથમ વખત નવા કેસની સંખ્યા ઘટીને 76,000થી...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સોમવારે મોડી રાતે સામાન્ય સભાની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિડિયો સંબોધન કરતાં જણાવ્યું હતું કે સર્વગ્રાહી સુધારા...
રાજ્યસભાના વિપક્ષના નેતા સાંસદ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે 8 સાંસદોનું સસ્પેન્શન પરત લેવામાં નહિ આવે ત્યાં સુધી વિરોક્ષ પક્ષો ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર...
કૃષિ ખરડાના વિરોધમાં સંસદમાં અયોગ્ય વર્તન કરવા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિરોધ પક્ષોના આઠ સાંસદ આખી રાત ધરણાં કર્યા હતા. છે. ઘણા નેતાઓએ જણાવ્યું...
ભારતીય નૌકાદળની હેલિકોપ્ટર સ્ટ્રીમમાં સૌ પ્રથમ વખત બે મહિલા અધિકારીઓની ઓબ્ઝર્વર (એરબોર્ન ટેક્ટિશન્સ) તરીકે નિમણુક કરવામાં આવી છે. તેનાથી ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજોમાં મહિલાઓ માટેનો...
ગંગાજળના કારણે કોરોનાની અસરમાં નોંધપાત્ર ઘટાડો થતો હોવાનઓ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની એક ટીમે ગંગા કિનારે રહેનારા પર...
ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 54,87,580 થઈ છે. છેલ્લાં 24 કલાકમાં 86,961 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 43,96,399 લોકો કોરોનાથી રિકવર થયા હતા....
મહારાષ્ટ્રના ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થતાં સાત બાળકો સહિત 10 લોકોનાં મોત થયાં હતા. કાટમાળમાં હજુ પણ 10 લોકો દબાયા...
રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ સોમવારે વિરોધ પક્ષોના આઠ સાંસદને એક સપ્તાહ માટે ગૃહની બાકીની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. રવિવારે કૃષિ સાથે જોડાયેલાં બે બિલ...