નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સંકુલના એક સ્ટાફના પરિવારના સભ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં સંકુલના 125 સ્ટાફ ક્વાર્ટર્સ સીલ કરવામાં આવ્યા છે અને તેમાં વસનારાઓને...
ભારતમાં કોરોનાના સંક્રમણ માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા સોશિયલ મીડિયાના અહેવાલોથી ગલ્ફ કન્ટ્રી નારાજ
કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે તેમ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના માટે મુસ્લિમોને...
દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા હવે 18,539 પહોંચી છે અને કુલ 592 લોકોના મોત થયા છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઈરસના એક હજારથી વધુ...
યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ‘’યુકે સરકાર એરલાઇન્સ સાથેના વિશેષ ચાર્ટર ડીલ દ્વારા દક્ષિણ એશિયાના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી કોરોનાવાયરસના કારણે...
છેલ્લા પખવાડિયામાં વેસ્ટ મિડલેન્ડ્સમાં મોતને ભેટેલા લગભગ અડધા એટલે કે 47 ટકા શીખના મૃત્યુ પાછળ કોવિડ-19 જવાબદાર હોવાનો દાવો કરી શીખ ફેડરેશન અને અન્ય...
પાલઘર મોબ લિન્ચિંગના મામલામાં સોમવારે ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પ્રમાણે કેટલાક રાજ્યોમાં 20 એપ્રિલે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી દીધી છે. પરંતુ, તેલંગાણા, પંજાબ અને દિલ્હીએ સોમવારથી કોઇ...
ભારતમાં એક તરફ આરોગ્ય મંત્રાલય તરફથી એવું કહેવાયું છે કે દેશમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત અને...
દેશમાં પ્રસરી ચૂકેલા કોરોના સંકટ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ ભાઇચારો અને એકતા જાળવી રાખવાની અપીલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યુ કે કોરોના...
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઈન્સને આદેશ આપતા કહ્યું છે કે તેઓ 4 મે માટે ટિકિટોનું બૂકિંગ બંધ કરી દે કેમ કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ...

















