યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)એ વૈશ્વિક કોરોનાવાયરસ  રોગચાળા સામે લડવા અને રોગનો ભોગ બનેલા તેમજ આઇસોલેશન ભોગવતા લોકો અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે...
કોરોના વિરુદ્ધ લડાઇમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 3 મે સુધી લંબાવવાનો નિર્ણય આપ્યો. દેશભરમાં આશરે 500ની...
મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર મંગળવારે સાંજે હજારોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારોની ભીડ એકત્રિત થઈ જતાં લોકડાઉનના ધજાગરા ઉડી ગયા હતા. પોલીસે આ લોકોને સમજાવીને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલે દેશમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રને સંબોધન કરતા દેશના તમામ લોકોનો કોરોના વિરુદ્ધના જંગમાં સહયોગ બદલ આભાર...
વડાપ્રધાને સવારે 10 વાગ્યે પોતાના સંબોધનમાં આ જાહેરાત કરી તેની થોડી મિનિટોમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારતમાં આવતી અને ભારતથી...
ભારતમાં કોરોનાના કેસો ઝડપભેર વધવા લાગ્યા છે અને એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 1276 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી અર્ધોઅર્ધ કેસ દિલ્હી-મુંબઈમાં જ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશના તમામ લોકોનો કોરોના વિરુદ્ધની જંગમાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો...
કોરોના વાઈરસના રોગચાળાના કારણે લોકડાઉન જાહેર થયા અને પ્રવાસ ઉપર નિયંત્રણો મુકાયા તેના કારણે ભારતમાં ફસાઈ ગયેલા વિદેશી નાગરિકોના વીસા ભારત સરકારે 30 એપ્રિલની...
દિલ્હીમાં આજે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 2.7ની હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે 1.26 વાગ્યે...
વિશ્વભરમાં કોરોના વાઇરસના રોગચાળાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થતાં અનેક નાગરિકો બીજા દેશોમાં ફસાયા છે. આ સ્થિતિમાં વિવિધ દેશોમાં ફલાયેલા પોતાના નાગરિકોને પરત...