દુબઈથી આવી રહેલી ફ્લાઇટ IX-1344નું વિમાન કાલિકટ (કોઝિકોડ) એરપોર્ટ પર તા. 7ના રોજ સ્થાનિક સમય મુજબ બપોરના 2-30 કલાકે ભારે વરસાદ વચ્ચે લેન્ડીંગ વખતે...
ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર બની રહી છે. દેશમાં ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ નવા 61,669 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના...
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 56 હજારથી વધારે કેસ નોંધાયા છે અને 904 લોકોના મોત થઈ...
મુંબઈમાં મનમૂકી વરસી રહેલા મેઘરાજા આજે સળંગ બીજો દિવસ પણ મૂશળધાર વરસ્યો હતો. મુંબઈમાં બુધવારે લગભગ ૧૦ ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં...
સદીઓના ઇંતેઝારનો અંતઃ વડાપ્રધાન મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો
સદીઓનાં લાંબા ઇંતઝાર બાદ અયોધ્યા રામજન્મભૂમિ રામ મંદિરનાં નિર્માણ માટે સજ્જ બન્યું છે. 5 ઑગષ્ટ, બુધવારનાં રોજ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 12 વાગેને 44 મિનિટે રામ મંદિરનો પાયો મૂક્યો છે. માત્ર 32 સેકન્ડનું શુભ મુહૂર્ત હતું. આ પહેલાં 31 વર્ષ જૂની...
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે....
ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર...
અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ મજબૂત થવા સાથે મુંબઈ ભયાનક વરસાદ વચ્ચે પાણી-પાણી થઇ ગયું છે. મોડીરાતથી સાંબેલાધાર-અનરાધાર વરસાદમાં સવાર સુધીમાં 11 ઇંચ પાણી વરસી...
પાંચ સદી બાદ અયોધ્યામાં આવતીકાલે બુધવારે ઐતિહાસિક દિનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મોગલ બાદશાહ બાબરે અયોધ્યામાં રામમંદિરની જગ્યાએ બંધાયેલ મસ્જીદનો મામલો 500 વર્ષથી...

















