ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13664 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં...
અમદાવાદમાં એક સરકારી હોસ્પિટલમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્ત દર્દીઓને તેમના ધર્મના આધારે અલગ પાડવામાં આવી રહ્યા હોવાના એક મીડિયા અહેવાલના સંદર્ભમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13495 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં...
કોરોનાના સંકટના કારણે ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓને લઈને શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણના કારણે આ...
વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં વિજયી બનવા હાલ વિશ્વના મોટા ભાગના દેશો ચીન તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. કેટલેક અંશે ચીને આગળ આવીને...
કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને કેટલાક સૂચનો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, બે સ્તરે...
ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 14 એપ્રિલ સુધી સ્થગિત કરી છે ત્યારે યુકે સરકારે ભારતમાં રોકાયેલા બ્રિટિશ પ્રવાસીઓ અને  ટૂંકા ગાળાના મુલાકાતીઓ કે તેમના સીધા આશ્રિતોને...
યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)એ વૈશ્વિક કોરોનાવાયરસ  રોગચાળા સામે લડવા અને રોગનો ભોગ બનેલા તેમજ આઇસોલેશન ભોગવતા લોકો અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે...
કોરોના વિરુદ્ધ લડાઇમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 3 મે સુધી લંબાવવાનો નિર્ણય આપ્યો. દેશભરમાં આશરે 500ની...
મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર મંગળવારે સાંજે હજારોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારોની ભીડ એકત્રિત થઈ જતાં લોકડાઉનના ધજાગરા ઉડી ગયા હતા. પોલીસે આ લોકોને સમજાવીને...