દેશમાં બે મહિનાના લાંબા લોકડાઉન બાદ સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ આંશિક રીતે શરૂ કરવામાં આવી છે. સોમવારે, 25 મેના રોજ 428 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ...
ભારતમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થયા બાદ હવે નવી મુસીબત આવી છે. એર ઈન્ડીયા અને ઈન્ડીગોના વિમાનમાં બે યાત્રીઓ કોરોના સંક્રમીત મળી આવતા હડકંપ...
કોવીડ-19ના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે. લોકડાઉનના કારણે દેશમાં અનેક મંદિરોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. ત્યારે કેરળમાં મંદિરોની આવક વધારવા અને...
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મંગળવારથી બુધવાર વચ્ચે 24 કલાકમાં વધુ 6,387 કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાતા અત્યાર...
કોરોના વાઈરસ સામેની લડાઈમાં પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ લેતો નથી. લૉકડાઉન લંબાવવા તેમજ છૂટછાટો આપવા મુદ્દે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે...
દેશભરમાં કોરોનાથી 1,45,354 લોકો સંક્રમિત થયા છે અને4,174 લોકોના મોત થયા છે. સાથે જ 60,706 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને લોકડાઉન ફેલ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ...
દેશમાં કોરોના-લોકડાઉન સીમાના 60 દિવસ બાદ આજે ફરી એક વખત આંતરિક હવાઈ સેવાનો પ્રારંભ થયો છે અને સવારે 6.50 કલાકે દિલ્હીની ભુવનેશ્વરની પ્રથમ ફલાઈટ...
ભારતમાં કોરોના કેસોની રફતાર વધતી રહી છે ત્યારે દુનિયાનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં પ્રવેશ કરી લીધો છે. કોરોના ફેલાયા પછી પ્રથમ વખત ભારતમાં એક...
ભારતમાં કોરોના વાઈરસે અત્યાર સુધી 1,38, 536 લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી 4,024 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી...