કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ લૉકડાઉનનો ત્રીજો તબક્કો રવિવારે પૂરો થવાની સાથે કેન્દ્ર સરકારે વધુ ૧૪ દિવસ માટે ૩૧મી મે સુધી...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વીડિયો લિંક મારફતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે. ખૂબ...
દેશમાં કોરોના વાયરસના સંક્રમીત મામલામાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં...
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં શનિવાર વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમા 24 મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી...
આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ત્રીજું બ્રેકઅપ આપી રહ્યાં છે. ત્યારે આજે મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરવામાં આવશે.
કૃષિ...
દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા 3967થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ...
કોરોના સંકટ વચ્ચે વિશ્વ બેન્કે ભારતને મોટી રાહત આપી છે. સરકારના કાર્યક્રમો માટે બેન્કે એક બિલિયન ડૉલરના પેકેજની જાહેરાત કરી છે. આ સામાજિક સુરક્ષા...
નાણાંમંત્રી નિર્મલા સિતારામન 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપના બીજા તબક્કાની માહિતી આપી રહ્યાં છે. ત્યારે નાણાંમંત્રીએ આજે કહ્યું કે, પરપ્રાંતીય મજૂરો, સ્ટ્રીટ વેન્ડર,...
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 78,000ને પાર પહોંચી ગઈ છે. આવામાં કોરોનાની સારવાર આયુર્વેદિક દવાઓ...
દેશમાં હવે દર દિવસે 4000 કોરોના સંક્રમિત વધી રહ્યા છે. આ બિમારીના દર્દીઓની સંખ્યા બમણી થવાની ગતિ હાલ 12 દિવસ છે. જેની સરખામણીમાં સાજા...
















