કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે કે જો માતા-પિતાનું નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)માં છે તો તેમના બાળકોને આસામમાં ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં...
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો પાસે કામના આધારે વોટ માંગ્યા છે. કેજરીવાલનું કહેવું છે કે જો અમે કામ કર્યું...
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિજય માલ્યા પોતાની અરજી પર ચુકાદો બાકી હોવાની દલીલ આપીને બીજી કોર્ટના ચુકાદાને એટકાવી શકે નહિ. ચીફ જસ્ટિસ એસ...
ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઇ ગઇ છે. ચીફ ઇલેક્શન કમિશ્નર સુનીલ અરોરા અત્યારે જાહેરાત કરી રહ્યા છે. દિલ્હીમાં 14 જાન્યુઆરી 2020એ જાહેરનામુ બહાર પડશે....
દિલ્હીની જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીમાં રવિવારે ત્રાટકેલા નકાબપોશ હુમલાખોરોએ મચાવેલી હિંસને લઇને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
સોનિયા ગાંધીએ...
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓના અવાજથી ડરેલી છે અને આજની ઘટના તેનો પુરાવો છે. જ્યારે...
JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ...
નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ એર ઇન્ડિયાના કર્મચારીઓને ફરીથી ખાતરી આપી છે કે, એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા પૂરી થતાં સુધી એરલાઈનની સેવાઓ ઓપરેશનલ...
મહારાષ્ટ્ર ની ઉદ્વવ ઠાકરે સરકારે શપથ લીધી તેને માંડ બે મહિના પણ નથી થયા કે સરકારમાં કકળાટ શરૂ થઈ ગયો છે. સરકારમાં રાજ્ય મંત્રી...
આઈએનએક્સ મીડિયા મામલે 105 દિવસ સુધી તિહાર જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની મુશ્કેલીઓમાં વધારો...

















