અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં મંગળવાર, 25 નવેમ્બરે એક પવિત્ર સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું હતું. મોદીએ સાધુઓ-સંતો, મહાનુભાવો અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્યોની હાજરીમાં...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર, આંઘ્રપ્રદેશમાં તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિર અને કેરળના ત્રિશૂરમાં ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન પૂજા કરીને...
બેઇજિંગમાં શનિવારે ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક પરીસંવાદનમાં હિન્દુ ધર્મગ્રંથ ભગવદ ગીતાની ભરપૂર પ્રશંસા કરતાં ચીનના જાણીતા વિદ્વાનોએ જણાવ્યું હતું કે ભગવદ ગીતા 'જ્ઞાનરૂપી...
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દિવાળીની પૂર્વસંઘ્યા રવિવારે (19 ઓક્ટોબર) નવમાં દીપોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં 26 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. દિપોત્સવના...
દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાં આશરે રૂ.13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે 21મી સદી 140 કરોડ ભારતીયોની છે...
અબુ ધાબી ખાતેના BAPS હિન્દુ મંદિરના 'ધ ફેરી ટેલ' ઇમર્સિવ શોને વૈશ્વિક ઓડિઓવિઝ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતા '2025 MONDO-DR એવોર્ડ' એનાયત કરાયો હતો. ૧૧...
ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી...
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બુધવાર, 27 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. લોકોએ ભગવાન ગણેશનું તેમના ઘરો, આવાસ સંકુલો અને જાહેર મંડપોમાં...
ભારે વરસાદથી યાત્રા માર્ગોને થયેલા નુકસાન અને હવામાનની વિકટ સ્થિતિને કારણે જમ્મુ અને કાશ્મીરના સત્તાવાળાઓએ અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલી બંધ કરવાની જાહેરાત કરી...

















