અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં રામલલાના લલાટ પર સૂર્યતિલક સાથે ગુરુવાર, 27 માર્ચે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું...
ઓડિશાના પુરીમાં આવેલા ૧૨મી સદીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ લગભગ પાંચ દાયકા (૪૮ વર્ષ)માં પ્રથમ વખત ખોલવામાં આવ્યો હતો અને...
ભારતની રાજધાની દિલ્હી ખાતેના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની 108...
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બે લાખ સભ્યો સાથેની 'ચતુરંગિણી સેના' બનાવવાની જાહેરાત કરી હતી. ઉત્તરપ્રદેશના વારાણસીમાં તેમણે કહ્યું હતું કે પરંપરાગત અને આધુનિક શસ્ત્રોથી...
સંસ્કૃત વિદ્વતા અને હિંદુ ફિલોસોફીના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થાનાના સંત મહામહોપાધ્યાય ડૉ. ભદ્રેશદાસ સ્વામીનું વર્ષ 2025 માટે ભારત સરકારે તેમના ગ્રંથ “પ્રસ્થાનચતુષ્ટયે...
ન્યૂયોર્કના પ્રતિષ્ઠિત મેટ્રોપોલિટન મ્યુઝિમ ઓફ આર્ટસ ખાતે 1860થી 1930 દરમિયાનના સંગ્રહોમાંથી લેવામાં આવેલા હિન્દુ દેવી-દેવતાઓના 100થી વધુ પ્રિન્ટેટ ચિત્રોનું એક વિશેષ પ્રદર્શન યોજાઈ રહ્યું...
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો શુક્રવાર, 16 માર્ચથી પ્રારંભ થયો હતો. ઉત્તરાખંડમાં ચારધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આવતા મહિને શરૂ થશે.
સત્તાવાર નિવેદન...
પવિત્ર શહેર હરિદ્વારમાં તા. ૩થી ૬ ફેબ્રુઆરી દરમિયાન આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિ જી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આધ્યાત્મિક સમારોહમાં બ્રહ્મલીન પૂજ્ય સ્વામી...
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર ખાતે ઉજવાઈ રહેલા સોમનાથ સ્વામિભાન પર્વના ભાગરૂપે રવિવાર, 11 જાન્યુઆરીએ આ ઐતિહાસિક મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન...
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નજીક આવેલા ઐતિહાસિક સોમનાથ મંદિરમાં ગુરુવારે રાજ્ય અને કેન્દ્રીય પ્રધાનોની હાજરીમાં ચાર દિવસીય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ થયો...

















