પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25 વર્ષની બુધવાર, 11 જૂન 2025ના રોજ ઋષિકેશમાં માતા ગંગાના પવિત્ર...
પરમાર્થ નિકેતન ખાતે શ્રી રામ કથાના પવિત્ર મંચ પર 11 જૂન 2025ના રોજ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે. પૂજ્ય...
અયોધ્યામાં રામજન્મ ભૂમિ મંદિરમાં રામ દરબાર અને મંદિર સંકુલમાં બનાવવામાં આવેલા બીજા સાત મંદિરોની ગુરુવાર, 5 જૂને અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિરના...
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ પછી, મંગળવારે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ...
કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટને ગુરુવારે કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે આશ્ચર્યજનક પસંદગી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં અને તેઓ પોપ લીઓ 14મા તરીકે ઓળખાશે. તેઓ પ્રથમ...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ મંદિરના કપાટ છ મહિના બંધ રહ્યા બાદ રવિવારે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતાં.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરના...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી) "ધ્યાન (મેડિટેશન) એ જ તમામ ચિંતાઓમાં સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે. આજે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે,...
ઉત્તરાખંડમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુધવાર, 30 એપ્રિલ અક્ષય તૃતીયાથી શુભ દિવસે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ ચાર ધામ યાત્રામાં હિન્દુ ધાર્મિક પવિત્ર...
ગુજરાત સહિત દેશભરમાં રવિવાર, 16 એપ્રિલે ઠેરઠેર શોભયાત્રા સાથે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન રામલલાના તિલકે સૂર્ય તિલક કરવામાં આવ્યું...
માતાજીની આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો રવિવાર, 30 માર્ચથી પ્રારંભ થતાં સાથે ગુજરાતમાં આવેલા ત્રણેય શક્તિપીઠ પર લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે...