તમે જગતમાં પગરવ માંડો છો ત્યારે ઘણી બધી ગંદકી, મલિનતા, ઘણો બધો ભ્રષ્ટાચાર અને ચારે બાજુ ઘણું બધું ગાંડપણ કે મૂર્ખામીભર્યું થતું રહેતું હોય...
સદગુરુ - આજનું આધુનિક વિજ્ઞાન સમસ્ત અસ્તિત્વને ધ્રૂજારી સ્વરૂપે જુએ છે અને જ્યાં ધ્રૂજારી હોય ત્યાં અવાજ થવાનો જ. સમગ્ર અસ્તિત્વ કે સૃષ્ટિ એ...
પ્રશ્નકર્તાઃ સામાન્ય માનવી ચોક્કસ પ્રારબ્ધ સાથે જન્મતો હોય છે પરંતુ કૃષ્ણ, શીવ કે તમારા કિસ્સામાં શું? શું તમારા પ્રારબ્ધ વિસરર્જિત હતા? આમછતાં ભગવાને પણ...
તમારા જીવનની પ્રત્યેક પળે, તમે જે કાંઇ કરો અથવા કાંઇ ના કરો પરંતુ તમારું કર્મ તો અલોપ થતું જ જાય છે. સમસ્ત જીવન પ્રક્રિયા...
તમારા કર્મનું સ્વરૂપ-પ્રકાર તમે જે કામ કરો કે પગલાં ભરો તે નથી. કર્મનો અર્થ કૃત્ય ક્રિયા શૈલી પરંતુ આ ભૂતકાળના કર્મોનો સમૂહ તમે જે...
પ્રશ્નઃ સદગુરુ, હું સાધના કરું છું અને મજબૂરીઓથી હું ખુશ નથી.
સદગુુરુઃ તમારે પોતાની મજબૂરીઓ વિષે ખુશ રહેતા શીખવું જોઇએ. જો તમે તેનાથી ખુશ નહીં...
સદગુરુ - બાહ્ય જગતમાં કશું પણ નિશ્ચિત હોતું નથી તે નક્કર વાસ્તવિકતા છે. જે કાંઇ અનિશ્ચિત છે તે પડકારરૂપ છે. અનિશ્ચિતતાનો અર્થ જે તે...
પ્રશ્ન-1 આપણી યાદશક્તિને વધારવા આપણે ક્યા પગલાં ભરી શકીએ અને પરીક્ષાના ભયથી મુક્ત કે તેમાંથી કઇ રીતે ઉગરી શકાય?
સદ્્ગુરુ - પરીક્ષાનો ભય? તમે આજ...
પ્રશ્ન – શું આદત – વ્યસનને સંપૂર્ણતયા માનસિક અને ભૌતિક અથવા કોઇ બીજું પરિબળ સ્પર્શે છે? શું તે કર્મિક – કર્મનું ફળ છે?
સદગુરુ –...
પ્રશ્નકર્તા - કુંડલીની શું છે ?
સદ્દગુરુ -તમે જો તેના તરફ જોશો તો એક તબક્કે કુંડલીની એ અલૌકિક કે દૈવી શક્તિનું બીજું નામ અથવા તમારા...
















