તમારા જીવનની પ્રત્યેક પળે, તમે જે કાંઇ કરો અથવા કાંઇ ના કરો પરંતુ તમારું કર્મ તો અલોપ થતું જ જાય છે. સમસ્ત જીવન પ્રક્રિયા...
પ્રશ્નઃ પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઘણી બધી સમસ્યાઓના સંભવિત નિરાકરણ તરીકે મનાય છે. શું તમે આવા મોડલની ક્ષમતા સ્વીકારો છો?
સદગુરુઃ ચોક્કસ વિસ્તારો –...
જગતમાં પ્રતિબદ્ધતાના જોરે અસામાન્ય બાબતો કે ઘટનાઓ આકાર લેતી હોય છે અને તેનું શ્રેષ્ઠ દૃષ્ટાંત મહાત્મા ગાંધી છે. તમે આ માણસ તરફ દૃષ્ટિપાત કરશો...
પ્રશ્નકર્તા - આ જગતમાં થઇ રહેલા બધા ગુનાને કોઇ કેવી રીતે સહન કરી શકે?
સદગુરુ - ગુનાને સહન કે સાંખી લેવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી....
વિજ્ઞાનીઓએ માનવમગજનો અભ્યાસ કરવા સારા ઉપકરણો શોધ્યા ત્યારથી એક વાત સ્પષ્ટ છે કે, માનવ મગજ માટે હાલમાં આપણે જેટલું જાણીએ છીએ તેનાથી પણ વધારે...
કોઇની પણ જિંદગીને આપણા હસ્તક લેવી તે સારૂં નથી કારણ કે, તેનાથી તે તમારા ઉપર ચોક્કસ રીતે હાવી થતી હોય છે. એક ડોક્ટર કોઇની...
પ્રશ્ન-1 મને દમ, નાક બંધ થઇ જવું અને સાઇનસ જેવી તકલીફ હોઇ આધ્યાત્મિક પ્રક્રિયાને અનુસરવામાં મને અવરોધ નડે છે. હું શું કરી શકું?
સદ્્ગુરુ -...
પ્રશ્ન - વિશ્વમાં માનવ જાગૃતિના સંદર્ભમાં સૌ પ્રથમ સર્વજ્ઞાની દિવ્સદૃષ્ટા કોણ હતું?
સદગુરુ - યોગિક પરંપરા પ્રમાણે શિવને માત્ર ભગવાન તરીકે જ નહીં આદિયોગી, પ્રથમ...
પ્રશ્નકર્તા - જ્યારે હું આશ્રમમાં રહું છું ત્યારે મારી આધ્યાત્મિક ગતિવિધિ કોઇ પ્રયાસ વિના ચાલે છે પરંતુ જ્યારે ઘેર જાઉં છું ત્યારે થોડા સમય...
પ્રશ્ન-1 આપણી યાદશક્તિને વધારવા આપણે ક્યા પગલાં ભરી શકીએ અને પરીક્ષાના ભયથી મુક્ત કે તેમાંથી કઇ રીતે ઉગરી શકાય?
સદ્્ગુરુ - પરીક્ષાનો ભય? તમે આજ...

















