પ્રશ્ન – સદગુરુ, આપે વિશ્વભરમાં જાગૃતિની લહેર પ્રસરાવવા અંગે કહયું. ઈશાની ભૂમિકા અને જાગૃતિ – સજાગતા અંગે શું તમે વધુ કહી શકશો? સદગુરુ – આજના...
પ્રશ્ન – તમે કહ્યું છે કે યોગનું મૂળભૂત સ્વરૂપ ભૂતશુદ્ધિ અથવા વ્યવસ્થામાં પ્રવર્તતા તત્તોનું શુદ્ધિકરણ છે. જગતમાં જે કાંઇ બંધું જેનું બનેલું છે તે...
ભારતમાં આજે પણ કેટલાક ભાગોમાં છે તેમ એક સમયે એક વિશાળ ઘરમાં 200 થી 300 લોકો સાથે રહેતા હતા. પતિ, પત્ની, બાળકો, દાદા, દાદી,...
પ્રશ્ન-1 મને દમ, નાક બંધ થઇ જવું અને સાઇનસ જેવી તકલીફ હોઇ આધ્યાત્મિક પ્રક્રિયાને અનુસરવામાં મને અવરોધ નડે છે. હું શું કરી શકું? સદ્્ગુરુ -...
તમારા જીવનની પ્રત્યેક પળે, તમે જે કાંઇ કરો અથવા કાંઇ ના કરો પરંતુ તમારું કર્મ તો અલોપ થતું જ જાય છે. સમસ્ત જીવન પ્રક્રિયા...
પ્રશ્નકર્તાઃ સામાન્ય માનવી ચોક્કસ પ્રારબ્ધ સાથે જન્મતો હોય છે પરંતુ કૃષ્ણ, શીવ કે તમારા કિસ્સામાં શું? શું તમારા પ્રારબ્ધ વિસરર્જિત હતા? આમછતાં ભગવાને પણ...
પ્રશ્નઃ પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઘણી બધી સમસ્યાઓના સંભવિત નિરાકરણ તરીકે મનાય છે. શું તમે આવા મોડલની ક્ષમતા સ્વીકારો છો? સદગુરુઃ ચોક્કસ વિસ્તારો –...
આ પ્રશ્નનો ઉત્તર તે છે કે તમે હિંસા એ અહિંસા માટે સક્ષમ છો પરંતુ હિંસા તમારામાં નથી. હિંસા એ તમારી બહારના કશાકનો પ્રત્યાઘાત છે....
જગતમાં પ્રતિબદ્ધતાના જોરે અસામાન્ય બાબતો કે ઘટનાઓ આકાર લેતી હોય છે અને તેનું શ્રેષ્ઠ દૃષ્ટાંત મહાત્મા ગાંધી છે. તમે આ માણસ તરફ દૃષ્ટિપાત કરશો...
પ્રશ્નઃ જૂની અને નવી પેઢી આજના દિવસે તીવ્રતમ મતભેદ ધરાવતી હોવાનું લાગે છે. જૂની પેઢીનો અનુભવ અને યુવા પેઢીની ઉર્જા સાથેમળીને કેવી રીતે કાર્યરત...