Sadhguru
પ્રશ્ન - સદગુરુ, એક જીવન એક સાથીની પ્રથામાં હું માનું છું અથવા તે સમસ્ત વિચારને માનવાની મને ફરજ પડી હોઇ શકે પરંતુ હું જોઉં...
Sadhguru: Isha Foundation If thinking power, ingenuity prevails, it will scatter everyone
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે માનવીય વિચારશક્તિ, સમજ કે બુદ્ધિને તેના ઇરાદાપૂર્ણ લક્ષ્યપૂર્તિની તુલનાએ અપ્રમાણસર કામગીરી - ભૂમિકા સોંપાઇ છે. મગજના...
સદગુરુ - બાહ્ય જગતમાં કશું પણ નિશ્ચિત હોતું નથી તે નક્કર વાસ્તવિકતા છે. જે કાંઇ અનિશ્ચિત છે તે પડકારરૂપ છે. અનિશ્ચિતતાનો અર્થ જે તે...
શેખર કપૂર - મને આપનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી છે ત્યારે મને ખબર છે કે, લોકો કહેશે, દબાણ (સ્ટ્રેસ) કે તાણથી કેવી રીતે છૂટકારો...
જગતમાં પ્રતિબદ્ધતાના જોરે અસામાન્ય બાબતો કે ઘટનાઓ આકાર લેતી હોય છે અને તેનું શ્રેષ્ઠ દૃષ્ટાંત મહાત્મા ગાંધી છે. તમે આ માણસ તરફ દૃષ્ટિપાત કરશો...
માનવીને વધુ મોટી તક - શક્યતા માટે પોષવા હવા, પાણી, માટી અને અગ્નિ જેવા પરિબળો, તત્વોની સાથે અંતરિક્ષ આકાશ વર્તન જેવા મોટા એમ પાંચ...
પ્રશ્ન – તમે કહ્યું છે કે યોગનું મૂળભૂત સ્વરૂપ ભૂતશુદ્ધિ અથવા વ્યવસ્થામાં પ્રવર્તતા તત્તોનું શુદ્ધિકરણ છે. જગતમાં જે કાંઇ બંધું જેનું બનેલું છે તે...
પ્રશ્ન – સદગુરુ, આપે વિશ્વભરમાં જાગૃતિની લહેર પ્રસરાવવા અંગે કહયું. ઈશાની ભૂમિકા અને જાગૃતિ – સજાગતા અંગે શું તમે વધુ કહી શકશો? સદગુરુ – આજના...
પ્રશ્ન - વિશ્વમાં માનવ જાગૃતિના સંદર્ભમાં સૌ પ્રથમ સર્વજ્ઞાની દિવ્સદૃષ્ટા કોણ હતું? સદગુરુ - યોગિક પરંપરા પ્રમાણે શિવને માત્ર ભગવાન તરીકે જ નહીં આદિયોગી, પ્રથમ...
Satsang with Sadguru
તમામ પ્રકારની સમજશક્તિ માનવીને મળી હોવાના સંજોગો તમે એમ માનતા હો કે પૃથ્વી ઉપર માનવ એકમાત્ર સર્વગ્રાહી એખલાસપૂર્ણ છે પરંતુ હાલપર્યંત સુધીના ઇતિહાસ ઉપર...