સદગુરુ - બાહ્ય જગતમાં કશું પણ નિશ્ચિત હોતું નથી તે નક્કર વાસ્તવિકતા છે. જે કાંઇ અનિશ્ચિત છે તે પડકારરૂપ છે. અનિશ્ચિતતાનો અર્થ જે તે...
Sadhguru: Isha Foundation If thinking power, ingenuity prevails, it will scatter everyone
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે માનવીય વિચારશક્તિ, સમજ કે બુદ્ધિને તેના ઇરાદાપૂર્ણ લક્ષ્યપૂર્તિની તુલનાએ અપ્રમાણસર કામગીરી - ભૂમિકા સોંપાઇ છે. મગજના...
Sadhguru
પ્રશ્ન - સદગુરુ, એક જીવન એક સાથીની પ્રથામાં હું માનું છું અથવા તે સમસ્ત વિચારને માનવાની મને ફરજ પડી હોઇ શકે પરંતુ હું જોઉં...
Satsang with Sadguru
તમામ પ્રકારની સમજશક્તિ માનવીને મળી હોવાના સંજોગો તમે એમ માનતા હો કે પૃથ્વી ઉપર માનવ એકમાત્ર સર્વગ્રાહી એખલાસપૂર્ણ છે પરંતુ હાલપર્યંત સુધીના ઇતિહાસ ઉપર...
સદગુરુ - આજનું આધુનિક વિજ્ઞાન સમસ્ત અસ્તિત્વને ધ્રૂજારી સ્વરૂપે જુએ છે અને જ્યાં ધ્રૂજારી હોય ત્યાં અવાજ થવાનો જ. સમગ્ર અસ્તિત્વ કે સૃષ્ટિ એ...
પ્રશ્નકર્તા - જ્યારે હું આશ્રમમાં રહું છું ત્યારે મારી આધ્યાત્મિક ગતિવિધિ કોઇ પ્રયાસ વિના ચાલે છે પરંતુ જ્યારે ઘેર જાઉં છું ત્યારે થોડા સમય...
પ્રશ્નઃ સદગુરુ, હું સાધના કરું છું અને મજબૂરીઓથી હું ખુશ નથી. સદગુુરુઃ તમારે પોતાની મજબૂરીઓ વિષે ખુશ રહેતા શીખવું જોઇએ. જો તમે તેનાથી ખુશ નહીં...
જગતમાં પ્રતિબદ્ધતાના જોરે અસામાન્ય બાબતો કે ઘટનાઓ આકાર લેતી હોય છે અને તેનું શ્રેષ્ઠ દૃષ્ટાંત મહાત્મા ગાંધી છે. તમે આ માણસ તરફ દૃષ્ટિપાત કરશો...
પ્રશ્ન - સદગુરુ, બાહ્ય જગતમાં જેની પર્યાપ્ત કદર કે નોંધ લેવાયાનું અનુભવાતું નથી તેવા આપણા ભારતીય સાંસ્કૃતિક વારસા વિષે શું તમે કાંઇ કહેશો? આપણા...
માનવીને વધુ મોટી તક - શક્યતા માટે પોષવા હવા, પાણી, માટી અને અગ્નિ જેવા પરિબળો, તત્વોની સાથે અંતરિક્ષ આકાશ વર્તન જેવા મોટા એમ પાંચ...