સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે પ્રાર્થના કરવા કરતા બોલને કિક મારવાથી તમે ભગવાનની વધુ નજીક જઈ શકો છો. તેનું કારણ એ છે...
પ્રશ્ન - વિશ્વમાં માનવ જાગૃતિના સંદર્ભમાં સૌ પ્રથમ સર્વજ્ઞાની દિવ્સદૃષ્ટા કોણ હતું? સદગુરુ - યોગિક પરંપરા પ્રમાણે શિવને માત્ર ભગવાન તરીકે જ નહીં આદિયોગી, પ્રથમ...
કોઇની પણ જિંદગીને આપણા હસ્તક લેવી તે સારૂં નથી કારણ કે, તેનાથી તે તમારા ઉપર ચોક્કસ રીતે હાવી થતી હોય છે. એક ડોક્ટર કોઇની...
ભારતમાં આજે પણ કેટલાક ભાગોમાં છે તેમ એક સમયે એક વિશાળ ઘરમાં 200 થી 300 લોકો સાથે રહેતા હતા. પતિ, પત્ની, બાળકો, દાદા, દાદી,...
આપણે ભારતને લોકશાહી દેશ કહીએ છીએ પરંતુ આપણી માનસિક્તા હજુ પણ જાગીરશાહી કે શાહીશાસનવાદી જ છે. આપણે બ્રિટીશરો પાસેથી માત્ર લોકશાહી લીધી અને વિચાર્યું...
પ્રશ્નઃ પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઘણી બધી સમસ્યાઓના સંભવિત નિરાકરણ તરીકે મનાય છે. શું તમે આવા મોડલની ક્ષમતા સ્વીકારો છો? સદગુરુઃ ચોક્કસ વિસ્તારો –...
પ્રશ્નકર્તા - જ્યારે હું આશ્રમમાં રહું છું ત્યારે મારી આધ્યાત્મિક ગતિવિધિ કોઇ પ્રયાસ વિના ચાલે છે પરંતુ જ્યારે ઘેર જાઉં છું ત્યારે થોડા સમય...
મહિલાઓને આજકાલ જે તકો મળી રહી છે તેવી તકો માનવતાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય મળી નહોતી. આમ થવાનું એક સીધેસીધું કારણ એ છે કે ટેકનોલોજીએ...