પ્રશ્નઃ સદગુરુ, હું સાધના કરું છું અને મજબૂરીઓથી હું ખુશ નથી. સદગુુરુઃ તમારે પોતાની મજબૂરીઓ વિષે ખુશ રહેતા શીખવું જોઇએ. જો તમે તેનાથી ખુશ નહીં...
પ્રશ્નકર્તા - નમસ્કાર, સદ્્ગુરુ, મે તમને એમ કહેતા સાંભળ્યા છે કે જેનો આપણને અનુભવ ના હોય તેવી વાતને માનવી કે ના માનવી તે કેવી...
તમારા જીવનની પ્રત્યેક પળે, તમે જે કાંઇ કરો અથવા કાંઇ ના કરો પરંતુ તમારું કર્મ તો અલોપ થતું જ જાય છે. સમસ્ત જીવન પ્રક્રિયા...
સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે પ્રાર્થના કરવા કરતા બોલને કિક મારવાથી તમે ભગવાનની વધુ નજીક જઈ શકો છો. તેનું કારણ એ છે...
જીવન એ સમતુલન છે. તમે જીવન તરીકે જે કાંઇ જુઓ છો તમે તમારા આપથકી જે કાંઇ જુઓ છો તે જ્યાં સુધી સમતુલનમાં છે ત્યાં...
વિજ્ઞાનીઓએ માનવમગજનો અભ્યાસ કરવા સારા ઉપકરણો શોધ્યા ત્યારથી એક વાત સ્પષ્ટ છે કે, માનવ મગજ માટે હાલમાં આપણે જેટલું જાણીએ છીએ તેનાથી પણ વધારે...
પ્રશ્ન-1 મને દમ, નાક બંધ થઇ જવું અને સાઇનસ જેવી તકલીફ હોઇ આધ્યાત્મિક પ્રક્રિયાને અનુસરવામાં મને અવરોધ નડે છે. હું શું કરી શકું? સદ્્ગુરુ -...
પ્રશ્નકર્તા - આ જગતમાં થઇ રહેલા બધા ગુનાને કોઇ કેવી રીતે સહન કરી શકે? સદગુરુ - ગુનાને સહન કે સાંખી લેવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી....
મેં અનેક પરિષદોમાં ભાગ લીધો છે, જેમાં લોકો પાણી અને પર્યાવરણની જાળવણીની ગંભીર સમસ્યાઓ જેવા જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરતા હોય છે. પરંતુ...
પ્રશ્ન – સદગુરુ, આપે વિશ્વભરમાં જાગૃતિની લહેર પ્રસરાવવા અંગે કહયું. ઈશાની ભૂમિકા અને જાગૃતિ – સજાગતા અંગે શું તમે વધુ કહી શકશો? સદગુરુ – આજના...