બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 16 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ...
Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (18 એપ્રિલે) ફરી એકવાર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર આવી રહ્યા છે, મોદીના સ્વાગત માટે ભાજપના સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ...
કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય...
શનિવારે હનુમાન જયંતીના અવસરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મહામંડલેશ્વર મા કનકેશ્વરી...
SGVP સંસ્થાના યજ્ઞપ્રિય, ભજનાનંદી સંતવર્ય પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં વૈદિક પરંપરા મુજબ પરમહંસો માટે અંતિમ સંસ્કાર બ્રહ્મમેધ સંસ્કાર સાથે...
આરોગ્ય ક્ષેત્રે કચ્છને આત્મ નિર્ભર બનાવવાના કચ્છી લેવા પટેલ સમાજના પ્રયાસના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભુજ ખાતે હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, કેન્સર, ન્યુરો...
સરદાર સરોવર નર્મદા યોજના માં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ નહતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે 'વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ'નું ખાતમુહૂર્ત કરતાં...
રામનવમીની શોભાયાત્રા દરમિયાન ખંભાતમાં થયેલી જૂથ અથ઼ડામણમાં સામેલ તોફાનીઓના ગેરકાયદેરના મકાનો અને દુકાનો પર સરકારે બુઝડોઝર ફેરવી દીધું હતું. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...