ગુજરાતમાં વિદ્યાર્થીઓની સ્કૂલ ફીમાં 25 ટકા મળશે. સરકાર સ્કૂલ ફીમાં માફી આપવા માટે ખાનગી સ્કૂલોના સંચાલકોને આદેશ આપશે. સરકારે બુધવાલે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ...
સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારાને પગલે સભા-સરઘસ પર બુધવારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.. સુરત વહીવટીતંત્રને પણ કોરોના પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે...
ચૂંટણી પંચે ગુજરાત સહિતના 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો મંગળવારે જાહેર કરી હતી..આ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે અને 10...
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. બિલ્ડિંગના કાટમાળમાં નવ લોકો દબાયા...
કોરોનાના કેસમાં વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શહેરના એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ સહિતના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો અને બજારો સંદતર...
મોદી સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમવારે સવારે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા...
Navratri Festival
કોરોના વાઇરસની મહામારીને કારણે ગુજરાત સરકારે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નહી યોજાવાનો શનિવારે નિર્ણય કર્યો હતો. જોકે રાજ્યમાં નવરાત્રી ઉત્સવની...
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતની આ સરકારે જે કહેવું તે કરવું નો ધ્યેયમંત્ર રાખીને ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રાજ્યના બજેટમાં જાહેર થયેલી યોજનાઓ...
સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં બુધવારે મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક ત્રણ વિસ્ફોટ થયા હતા અને વિનાશક આગ...
સુરતમાં રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. મંગળવારે વહેલી સવારે બનેલી આ દુર્ધટના બાદ...