ભારત સહિત વિશ્વભરમાં 7-8 સપ્ટેમ્બરે સંપૂર્ણ ચંદ્રગ્રહણનો દુર્લભ નજારો જોવા મળશે. ભારતીય સમય મુજબ 7 સપ્ટેમ્બરે રાત્રે 8.58 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ છે અને તે...
કેનેડા સરકારના આતંકવાદી ભંડોળ અંગેના નવા અહેવાલમાં જણાવાયું હતું કે ઓછામાં ઓછા બે ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને કેનેડામાંથી નાણાકીય સહાય મળી છે અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ...
ભારત અને યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચે ડિસેમ્બર સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સહમતિ સધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યુરોપીયન કમિશનનાં પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન...
મુંબઈ પોલીસે શુક્રવારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ કરોડો રૂપિયાના છેતરપિંડીના કેસમાં લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. આ...
ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ભારતમાં હિન્દુ લગ્ન ધારા (HMA) હેઠળ થયેલા બે હિન્દુઓ વચ્ચેના લગ્નને વિદેશી ફેમિલી કાયદા હેઠળ રદ...
વિમાનની ટિકિટ પરના જીએસટીના રેટને હાલના 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો હોવાથી 22 સપ્ટેમ્બરથી પ્રીમિયમ, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ ટિકિટના ભાવમાં...
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ નાગરિકતા (સુધારા) ધારાની (CAA) હેઠળ ભારતમાં પ્રવેશ માટેની કટ-ઓફ તારીખ 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે, જેનાથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને...
ફેશનને અબજો ડોલરના બિઝનેસ સામ્રાજ્યમાં ફેરવનારા ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાની ગુરુવાર, 4 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. તેઓ ૯૧ વર્ષનાં હતાં.૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં...
નારાયણ રેકી સત્સંગ પરિવાર (NRSP) દ્વારા રવિવાર, 21 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 થી 4 દરમ્યાન લંડનના હેડસ્ટોન લેન સ્થિત RCT સેન્ટર, HA2 6NG...
ભારે વરસાદને પગલે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં જળતાંડવ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા પંજાબમાં ગુરુવારે પૂરની...

















