અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ નેચરલાઈઝેશન માટે અરજી કરતા વ્યક્તિઓ માટે વ્યક્તિગત પડોશી તપાસ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી ઇમિગ્રેશન એન્ડ...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને ત્રણ વર્ષના કાર્યકાળ માટે ઇન્ટરનેશન મોનેટરી ફંડ (આઇએમએફ)માં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત...
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આરએસએસના શતાબ્દી સમારોહની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દરેક ભારતીય દંપતીને 3 બાળકો...
અમેરિકાની ભારતીય માલ પર 50 ટકા ટેરિફ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ઓગસ્ટે જાપાન અને ચીનની તેમની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન મોદી...
ભારત અને કેનેડાએ ગુરુવાર, 28 ઓગસ્ટે એકબીજાની રાજધાનીઓમાં રાજદૂતોની નિમણૂક કરી હતી. આમ 2023માં એક શીખ અલગતાવાદીની હત્યા બંને દેશો વચ્ચે કથળેલા સંબંધોમાં સુધારો...
ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ અને મીડિયા કર્મચારીઓ માટે વિઝાની અવધિ મર્યાદિત કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્તનો હેતુ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને વિઝાના દુરુપયોગ સામે...
જીટીઆરઆઈ વિશ્લેષણ મુજબ 2.4 અબજ ડોલરની ઝીંગાની નિકાસને ફટકો પડશે, તેથી વિશાખાપટ્ટનમ ખાતેના ફાર્મમાં રોજગારી સામે જોખમ ઊભું થશે. ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રની 10...
જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલ્ગેમીન ઝેઈટંગ (FAZ)એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ટેરિફ વિવાદની વચ્ચે તાજેતરના અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના...
જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણો દેવી મંદિર પાસે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનો મૃત્યુઆંક બુધવારે વધીને 31 થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે...
ભારતીય માલ પર અમેરિકાની કુલ 50 ટકા ટેરિફનો બુધવાર, 27 ઓગસ્ટથી અમલ થયો છે. આનાથી ભારતની આશરે 48 અબજ ડોલરની નિકાસને ફટકો પડશે.
અમેરિકાએ મંગળવારે...

















