લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા પહેલા કેન્દ્ર સરકાર વિવાદાસ્પદ નાગરિકતા સુધારા ધારો (CAA)ના અમલના નિયમો જારી કરે તેવી શક્યતા છે. તેનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ...
ભારતી એન્ટરપ્રાઈઝના સ્થાપક અને ચેરમેન સુનીલ ભારતી મિત્તલ બુધવાર, 28 ફેબ્રુઆરીએ બ્રિટનના રાજા ચાર્લ્સ III દ્વારા માનદ નાઈટહુડના ઇલકાબથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય નાગરિક...
લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની કુલ 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મોટાપાયે કોસ વોટિંગ થયું હતું અને તેનો ફાયદો ભાજપને થયો...
કેન્દ્ર સરકાર અને પતંજલિ આયુર્વેદ પર આકરા ટીપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નનને નોટિસ જારી કરી હતી અને જવાબ માંગ્યો...
કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારામન અને એસ જયશંકર આગામી લોકસભા ચૂંટણી લડશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન જયશંકર હાલમાં અનુક્રમે કર્ણાટક અને ગુજરાતમાંથી રાજ્યસભાના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના પ્રથમ સમાનવ અવકાશન મિશન ગગનયાન માટે તાલીમ લઈ રહેલા ચાર અવકાશયાત્રીના નામોની જાહેરાત કરી હતી. આ ચાર અવકાશયાત્રીઓમાં ઇન્ડિયન...
પેટીએમએ સોમવારે જણાવ્યું હતું કે વિજય શેખર શર્મા તેના પેમેન્ટ્સ બેંકના યુનિટના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ મેમ્બર પદેથી રાજીનામું આપશે. ભારતીય રિઝર્વ બેન્કના આકરા...
અલ્હાબાદ હાઈકોર્ટે સોમવાર, 26 ફેબ્રુઆરીએ જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુ પૂજાની મંજૂરી આપવાના વારાણસી જિલ્લા અદાલતના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે...
ન્યૂયોર્કના હાર્લેમમાં ઇ બાઇકની લિથિયમ-આયન બેટરીમાં બ્લાસ્ટને કારણે એપાર્ટમેન્ટમાં આગ ભભૂકી ઉઠતા એક ભારતીય વ્યક્તિનું મોત થયું હતું અને 17 લોકો ઘાયલ થયાં હતાં....
વિશ્વ બેંકની વૈશ્વિક પર્યાવરણ સુવિધા (GEF)ના સ્વતંત્ર મૂલ્યાંકન ઓફિસમાં નવા ડાયરેક્ટર તરીકે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા બત્રાની પસંદગી કરાઈ છે. આની સાથે તેઓ વિકાસશીલ...

















