ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીઓનાં મોત થયા હતા અને નવા 159 કેસો નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ...
ભારત સરકારે લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ...
ભારતના રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટની મંજૂર કિંમત રૂ....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ તથા વૈજ્ઞાનિક ડૉ. એમએસ સ્વામીનાથનને ભારતરત્ન એનાયત કરવાની શુક્રવાર, નવ ફેબ્રુઆરીએ જાહેરાત...
ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે ગેરકાયદેસર મદરેસા અને તેની બાજુમાં આવેલી મસ્જિદને તોડી પાડવાને લઈને થયેલી વ્યાપક હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને 250 લોકો...
વર્તમાનપત્ર
અયોધ્યા પછી કાશી અને મથુરામાં મંદિર-મસ્જિદ વિવાદનો આડકતરો ઉલ્લેખ કરતાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિધાનસભામાં જણાવ્યું હતું કે અને આપણા કૃષ્ણ કન્હૈયા ક્યાં માને...
નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મહાન આધ્યાત્મિક ગુરુ આચાર્ય શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું...
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) મોનિટરી પોલિસી કમિટીની (MPC) બેઠકના અંતે ગુરુવાર, 8 ફેબ્રુઆરીએ વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું...
દુબઇની એમિરેટ્સ એરલાઇન્સે VFS ગ્લોબલ સાથેના સહયોગમાં ભારતીય પાસપોર્ટ ધરાવતા ટ્રાવેલર્સ માટે પ્રિ-એપ્રુવ્ડ વિઝા ઓન એરાઇવલ સુવિધા શરૂ કરી છે. એમિરેટ્સ એરલાઈનની ટિકિટ બુક કરાવનારા લોકોને...
ઇસ્કોન બેંગલુરૂ દ્વારા ઉત્તર પ્રદેશમાં મથુરાની ભગવાન કૃષ્ણની પાવન નગરી વૃંદાવનમાં શ્રી કૃષ્ણના ગગનચુંબી મંદિર - વૃંદાવન ચંદ્રોદય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે....