ઉત્તરાખંડ કેબિનેટે રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના અંતિમ મુસદ્દાને મંજૂરી આપી હતી. તેનાથી રાજ્યની વિધાનસભામાં આ બિલ રજૂ કરવાનો માર્ગ મોકળો થયો હતો. જો...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી11 દિવસમાં આશરે 25 લાખ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં દાનની રકમ પણ રૂ.11 કરોડને...
અમેરિકામાં ગુરુવારે વધુ એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું મોત થયું હતું. એક મહિનામાં અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીના મોતનો આ ચોથો કિસ્સો છે. 19 વર્ષીય શ્રેયસ રેડ્ડી બેનિગરી...
જ્ઞાનવાપીમાં 6 ફેબ્રુઆરી (મંગળવાર) સુધી પૂજા કરવા પર કોઇ રોક રહેશે નહીં. આ ઉપરાંત, અલ્હાબાદ હાઇકોર્ટે એડવોકેટ જનરલને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનો આદેશ કર્યો છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેમની સરકારના ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે.
નવી દિલ્હીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોને સંબોધિત કરતાં વડાપ્રધાને ટ્રક અને ટેક્સી ડ્રાઇવરો માટે નેશનલ હાઇવે પર 1,000 આધુનિક આરામગૃહોનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે તે નિશ્ચિત છે. 2014 પહેલાના 10 વર્ષમાં દેશમાં આશરે 12 કરોડ વાહનોનું વેચાણ થયું હતું. જોકે 2014 પછીથી અત્યાર સુધીમાં દેશમાં 21 કરોડથી વધુ વાહનોનું વેચાણ થયું છે. 10 વર્ષ પહેલા લગભગ 2,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું. હવે 12 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં, પેસેન્જર વાહનોના વેચાણમાં આશરે 60 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 75 નવા એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. આશરે લાખ ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.
મોદી ઓડિશા, આસામમાં 79,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરશે
વડાપ્રધાન...
અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછીદરરોજ 1.5થી 2 લાખ લોકો અયોધ્યા જાય છે, આથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે, અને લોકોની માથાદીઠ...
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન- ભારતરત્નથી નવાજવામાં આવશે. આ જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
અમેરિકાએ ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય એવા H-1B, L-1 અને EB-5 જેવા નોન-ઇમિગ્રન્ટ વિઝાની વિવિધ કેટેગરી માટેની ફીમાં તોતિંગ વધારાની જાહેરાત કરી હતી. 2016 પછી પ્રથમ વખત થયેલો આ ફી...
પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ભારતના સરહદ વિવાદ વચગાળાના બજેટમાં ડિફેન્સ ખર્ચ 4.72 ટકા વધારીને રૂ.6.21 લાખ કરોડ કરવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષના બજેટમાં...
ભાજપના નેતાઓએ વચગાળાના બજેટને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો રોડમેડ ગણાવીને ગણાવ્યું હતું કે તે રામરાજ્યનું વિઝન પ્રદાન કરે છે અને આત્મનિર્ભર દેશ માટેની...

















