ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન- ભારતરત્નથી નવાજવામાં આવશે. આ જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
અમેરિકાએ ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય એવા H-1B, L-1 અને EB-5 જેવા નોન-ઇમિગ્રન્ટ વિઝાની વિવિધ કેટેગરી માટેની ફીમાં તોતિંગ વધારાની જાહેરાત કરી હતી. 2016 પછી પ્રથમ વખત થયેલો આ ફી...
પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ભારતના સરહદ વિવાદ વચગાળાના બજેટમાં ડિફેન્સ ખર્ચ 4.72 ટકા વધારીને રૂ.6.21 લાખ કરોડ કરવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષના બજેટમાં...
ભાજપના નેતાઓએ વચગાળાના બજેટને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો રોડમેડ ગણાવીને ગણાવ્યું હતું કે તે રામરાજ્યનું વિઝન પ્રદાન કરે છે અને આત્મનિર્ભર દેશ માટેની...
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરીએ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ મકાનોનું નિર્માણ...
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. આગામી એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી આવી રહી હોવાથી આ બજેટ...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે સળંગ છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરી હતી. આ વચગાળાના બજેટની મુખ્ય જાહેરાતો...
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શરાબ કૌભાંડમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શુક્રવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલ આ પાંચમું...
વારાણસીની સિટી કોર્ટે બુધવારે હિન્દુ અરજદારોને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના અગાઉ સીલ કરાયેલા ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી.જોકે મુસ્લિમ પક્ષે આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં...
વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર નાણાકીય સલાહકાર, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેક સંસ્થાઓમાંની એક ડીવેર ગ્રુપના CEO અને સ્થાપક નાઇજેલ ગ્રીને ચેતવણી આપી છે કે યુકે...

















