અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં રાજદૂતો અને સાંસદો સહિત 55 દેશોના લગભગ 100 વડાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. કોરિયન રાણીને પણ...
પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એડમિશન માટે કાઉન્સેલિંગ હવે માત્ર ઓનલાઈન મોડમાં જ કરવામાં આવશે અને કોલેજોએ દરેક કોર્સ માટે અગાઉથી ફી જાહેર કરવી પડશે. કોઈપણ...
ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવાર, 14 જાન્યુઆરીથી હિંસાગ્રસ્ત મણિપુરના થૌબલ જિલ્લામાંથી 67 દિવસની મણિપુરથી મુંબઈ સુધીની 'ભારત જોડો...
નવી દિલ્હીમાં અમેરિકા સાથેની ટ્રેડ પોલિસી ફોરમ (TPF) બેઠકમાં ભારતે શનિવારે યુએસના બિઝનેસ વિઝા મેળવવામાં થતાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે વેપારીઓ...
મહારાષ્ટ્રનો પેંચ ટાઈગર રિઝર્વ (PTR) ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક બન્યો બન્યો છે. આ બિરુદ મેળવનાર તે એશિયાનો પાંચમો પાર્ક છે. રાત્રિના આકાશનું રક્ષણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 12 જાન્યુઆરીએ મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઇ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું છે. અટલ...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસ માટે "યમ નિયમ" સાથે ધાર્મિક અનુષ્ઠાન ચાલુ કર્યાં હતાં....
માલદીવ અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલે છે ત્યારે ચીને શેખી મારતા જણાવ્યું હતું કે તે માલદીવની આંતરિક બાબતોમાં બાહ્ય હસ્તક્ષેપનો સખત વિરોધ કરે...
લક્ષદ્વીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ભારત અને માલદીવ્સ વચ્ચે વિવાદ ઊભો થયો છે ત્યારે યુરોપિયન યુનિયનના તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું કે કે...
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે ચુકાદો આપતા વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળનું જૂથ અસલી...