અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસ માટે "યમ નિયમ" સાથે ધાર્મિક અનુષ્ઠાન ચાલુ કર્યાં હતાં....
માલદીવ અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલે છે ત્યારે ચીને શેખી મારતા જણાવ્યું હતું કે તે માલદીવની આંતરિક બાબતોમાં બાહ્ય હસ્તક્ષેપનો સખત વિરોધ કરે...
લક્ષદ્વીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ભારત અને માલદીવ્સ વચ્ચે વિવાદ ઊભો થયો છે ત્યારે યુરોપિયન યુનિયનના તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું કે કે...
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે ચુકાદો આપતા વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળનું જૂથ અસલી...
ઇન્ફોસિસના શરૂઆતના વર્ષોમાં તેના સ્થાપક એન આર નારાયણ મૂર્તિને તુંડમિજાજી અમેરિકન ઉદ્યોગપતિએ બારી વગરના એક સ્ટોરરૂમમાં એક મોટા બોક્સ પર આખી રાત સુવડાવ્યા હતાં.
ઇન્ડિયન...
દિલ્હી હાઇકોર્ટે સિંગલ બેન્ચના ચુકાદાને રદ કરીને તેની લોકપ્રિય પોટેટો ચીપ્સ બનાવવા માટે ઉગાડવામાં આવેલા વિશેષ જાતના બટાટાના પેટન્ટને ફરી બહાલ કર્યાં હતા. નવ...
ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. તેમણે તેમના એઆઇ સ્ટાર્ટઅપ માટે $30 મિલિયન એકત્ર કર્યા છે.
ઓપનએઆઈના પ્રારંભિક સમર્થક વિનોદ...
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં બુધવાર, 10 જાન્યુઆરીએ સંબોધન કરતાં યુકેના મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને યુએન બાબતોના રાજ્ય પ્રધાન લોર્ડ તારિક અહેમદે ...
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને કોંગ્રેસે ઠુકરાવી દીધું છે. આની સાથે આ મહોત્સવમાં કોંગ્રેસ પાર્ટી ભાગ લેશે કે નહીં તે અંગેની અટકળનો...
બહુરાષ્ટ્રીય સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવા માટે સજ્જ છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વાઇબ્રન્ટ ગુજરાત...

















