અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ...
ઊંચા વ્યાજ દરો અને રૂપિયામાં સ્થિરતાને પગલે ભારતીય બેન્કોમાં બિન-નિવાસી ભારતીયો (NRIs)ની ડિપોઝિટ બમણી થઈ છે. વિવિધ બિન-નિવાસી થાપણ યોજનાઓ હેઠળનો તાજો નાણાપ્રવાહ એપ્રિલ-ઓક્ટોબર...
ભારતમાં આગામી વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 67 દિવસની મણિપુરથી મુંબઈ સુધીની 'ભારત ન્યાય યાત્રા' કાઢશે. 14 જાન્યુઆરીથી શરૂ થનારી...
ભારતીય મૂળના સ્ટેન્ડ અપ કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની નાની વયે આંચકાજનક નિધન થયું હતું. તેઓ છેલ્લે જિમી કિમેલ લાઇલ પર દેખાયા હતા. તેમના...
ન્યૂયોર્કમાં ભારતીય મૂળના એક વ્યક્તિને તેના ઘરનો કબ્જો મેળવનારું વ્યક્તિ ઘર છોડીને ગયું ત્યારે "ક્રિસમસ ચમત્કાર" અનુભવ્યો હતો. આ વ્યક્તિ દાયકાથી ઘરનું કબ્જેદાર હતું....
માનવ તસ્કરીની આશંકાએ ગયા સપ્તાહે ફ્રાન્સમાં ડિટેઇન કરાયેલા વિમાનના મામલામાં 25 ભારતીય મુસાફરોને ફ્રાન્સમાં મુક્ત કરાયા હતા. આ મુસાફરીઓએ ફ્રાન્સમાં રાજકીય આશ્રયની માગણી કરી...
અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામમંદિર સંકુલ સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સાથે તેની પોતાની રીતે 'આત્મનિર્ભર' હશે. તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની...
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડીપફેક વીડિયો અંગે ચિંતામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે આઇટી નિયમોનું પાલન કરવા માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે...
સંજય સિંહના વડપણ હેઠળના નવા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને સસ્પેન્ડ કરવાની સરકારની જાહેરાત પછી કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આક્ષેપ કર્યો છે કે...
એટ્રોસિટી ધારા હેઠળના એક કેસની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે અવલોકન કર્યું હતું કે જો આરોપીએ જાહેર સ્થળો પર જાતિ વિષયક અપશબ્દો કહ્યાં...

















