કતારની કોર્ટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સામે ભારતની અપીલ સ્વીકારી છે. તેમને ગયા મહિને જાસૂસીના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી....
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા બધા જ 41 મજૂરોને 17 દિવસની ભારે જહેમત પછી આખરે મંગળવારે મોડી સાંજે બચાવી લેવાયા હતા. જો કે, એ...
મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે રવિવારે ભારતીય અને ચાઇનીઝ નાગરિકો માટે 1 ડિસેમ્બરથી 30 દિવસ માટે વિઝા-મુક્ત પ્રવેશ વિન્ડોની જાહેરાત કરી હતી. મલેશિયાએ ટુરિઝમ અને બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાશીમાં દેવ દેવાળીની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગંગાના વિવિધ ઘાટ પર આશરે 12 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિરુમાલા ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ચોથી વખત છે, જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન...
ખાલિસ્તાની દેખાવકારોના એક જૂથે રવિવારે ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધુ સાથે ધક્કામુક્કીનો પ્રયાસ કરીને અયોગ્ય વર્તન કર્યું હતું. ગુરુપૂરબના અવસરે લોંગ આઇલેન્ડમાં...
ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રવિવારે પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ આતંકવાદી મોડ્યુલ કેસમાં ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને ગુનાહિત...
વાંધાજનક સામગ્રીના સંદર્ભમાં સરકાર લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે ફરિયાદ દાખલ કરવામાં મદદ કરશે. સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા આઇટી નિયમોના ભંગ અંગે લોકો સરકારને...
કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત કોઇપણ રીતે સામેલ ન હોવા પર ભાર મૂકીને કેનેડા ખાતેના ભારતના હાઇ કમિશનર સંજય કુમાર શર્માએ...
સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે 2 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બરે સમાપ્ત થશે. સામાન્ય રીતે...

















