નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની સમિતિએ તમામ ધોરણોના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત લખવાની ભલામણ કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. વિરોધ...
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે ઇન્ડિયાને જગ્યાએ 'ભારત' લખવામાં આવશે. આ અંગે તાજેતરમાં NCERTની સમિતિએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો....
ટ્રમ્પ
ગુજરાત હાઈકોર્ટે ગત સપ્તાહે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા મેડિકલ કોર્સમાં જનરલ કેટેગરીમાં પ્રવેશ માટે કરેલી અપીલને ફગાવી દીધી...
સાઉદી અરેબિયાના પ્રિન્સ અને દેશના ગુપ્તચર તંત્રના ભૂતપૂર્વ વડાએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ માટે હમાસ અને ઇઝરાયેલ બંનેની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું...
અમેરિકા એચ-1બી વિઝા પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર કરશે. ફેડરલ રજિસ્ટ્રીમાં ગત સોમવારે પ્રકાશિત નવા નિયમોનો હેતુ ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી-દુરુપયોગ રોકવા સુધારા કરવાનો છે. તેનાથી અમેરિકામાં...
દેશભરમાં મંગળવાર, 24 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમ અને પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી. ઠેરઠેર રાવણદહન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમ...
દેશભરમાં મંગળવારે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ જણાવ્યું હતું કે "વિજયાદશમી નિમિત્તે દેશભરના મારા...
Jaishankar
વિઝા સર્વિસ ફરી ચાલુ કરવા અંગે વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ થાય તો ભારત ખૂબ જ ટૂંકસમયમાં કેનેડાના નાગરિકો...
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આશરે બે સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે પેલેસ્ટાઇનના લોકો માટે દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની આશરે 39 ટનની રાહત...
ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતના વિદેશી પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા સાથે રાજદ્વારીની સંખ્યામાં સમાનતાનો નિર્ણય વિયેના કરારને સંપૂર્ણપણે અનુરુપ છે....