રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વૈષ્ણોદેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તથા આ પ્રખ્યાત તીર્થધામ ખાતે સ્કાયવોક અને પુનઃનિર્મિત પાર્વતી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની...
યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.
આ અભિયાન અંતર્ગત 212 ભારતીય નાગરિકોને લઈને પ્રથમ...
ગ્લોબલ હંગર ઇન્ડેક્સના નવા રીપોર્ટ મુજબ ભારતમાં ભૂખમરાની પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું જણાયું છે. આ ઇન્ડેક્સમાં સામેલ કુલ 125 દેશોમાંથી ભારતને 111મું સ્થાન મળ્યું છે....
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને 26 જાન્યુઆરી, 2024 પછી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન માટે આમંત્રણ આપશે.
રામ મંદિરનું ભવ્ય...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં હિંદુઓના પવિત્ર સ્થળ ગૌરી કુંડમાં પૂજા અર્ચના કરી હતી અને આદિ કૈલાશના દર્શન કર્યા હતા. મોદીએ...
ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા માટે ભારતે બુધવારે ઓપરેશન અજય ચાલુ કરવાની જાહેરાત કરી હતી. આ ઓપરેશન...
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે પોતાની સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાએ પસાર કરેલો જ્ઞાતિગત ભેદભાવ ઉપર પ્રતિબંધનો કાયદો વીટોથી ફગાવી દીધો હતો અને તેને બિનજરૂરી...
કેનેડામાં નિજ્જર અને અન્ય કેટલીક હત્યાની ઘટનાઓના સંદર્ભમાં તથા ખાસ કરીને એ ઘટનાઓની અમેરિકામાં સ્થાયી થયેલા રાષ્ટ્રવાદી હિન્દુત્ત્વના પુરસ્કર્તાઓ, સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા પરિબળો...
સિક્કિમમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડનો મૃત્યુઆંક રવિવારે વધીને 82 થયો હતો અને હજુ ઓછામાં ઓછા 140 લાપતા છે. સિક્કિમમાંથી અત્યાર સુધીમાં 32 મૃતદેહો મળી...
ભારત-યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)ની વાટાઘાટોના વહેલા નિષ્કર્ષની નવી આશાઓ ઊભી થઈ છે. બંને દેશો આ મહિનાના અંતમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનકની...

















