ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા માટે ભારતે બુધવારે ઓપરેશન અજય ચાલુ કરવાની જાહેરાત કરી હતી. આ ઓપરેશન...
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે પોતાની સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાએ પસાર કરેલો જ્ઞાતિગત ભેદભાવ ઉપર પ્રતિબંધનો કાયદો વીટોથી ફગાવી દીધો હતો અને તેને બિનજરૂરી...
કેનેડામાં નિજ્જર અને અન્ય કેટલીક હત્યાની ઘટનાઓના સંદર્ભમાં તથા ખાસ કરીને એ ઘટનાઓની અમેરિકામાં સ્થાયી થયેલા રાષ્ટ્રવાદી હિન્દુત્ત્વના પુરસ્કર્તાઓ, સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા પરિબળો...
સિક્કિમમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડનો મૃત્યુઆંક રવિવારે વધીને 82 થયો હતો અને હજુ ઓછામાં ઓછા 140 લાપતા છે. સિક્કિમમાંથી અત્યાર સુધીમાં 32 મૃતદેહો મળી...
Modi spoke to Sunak on phone: demanded action against anti-India elements
ભારત-યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)ની વાટાઘાટોના વહેલા નિષ્કર્ષની નવી આશાઓ ઊભી થઈ છે. બંને દેશો આ મહિનાના અંતમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનકની...
પુરીના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં પહેલી જાન્યુઆરીથી ભક્તો માટે ડ્રેસ કોડ અમલી બનશે. મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આવતા વર્ષે 1 જાન્યુઆરીથી...
ઇઝરાયેલ અને હમાસના ભીષણ સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને ઘાતક સંઘર્ષ અંગેની માહિતી આપી...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીઓ પછી છત્તીસગઢમાં ફરી સત્તામાં આવશે તો બિહારની જેમ જાતિ...
કેનેડામાં ખાલિસ્તાન ઉગ્રવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાના કેનેડાના દાવા વચ્ચે હવે એક ચીને બ્લોગરે ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ...
પાંચ રાજ્યો વિધાનસભાઓની ચૂંટણીઓ 7 થી 30 નવેમ્બર વચ્ચે યોજાશે અને 3 ડિસેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની આ...