કેનેડા જેવો વિકસિત દેશ ત્રાસવાદના મુદ્દે ભારત માટે બીજું પાકિસ્તાન બની રહ્યો છે. તેનું કારણ પણ તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો છે. ટ્રુડો છેલ્લા કેટલાક...
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતની આતંક વિરોધી એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ શનિવારે પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન શીખ ફોર...
ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને શનિવારે જણાવ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારતની સંભવિત સંડોવણીના આરોપોથી અમેરિકા ખૂબ...
ભારત અને કેનેડા વચ્ચે નિજ્જર હત્યા મામલે વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે કેનેડાએ ઘણા અઠવાડિયા પહેલા હરદીપ સિંહ નિજ્જરની...
પોતાના મતવિસ્તાર વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે આ રમત મારફત વિશ્વ ભારત સાથે જોડાઈ રહ્યું છે....
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે ત્યારે એવી ચોંકાવનારી માહિતી આવી છે કે કેનેડામાં ભારતીય રાજદ્રારીઓની જાસૂસી કરાઈ...
જનતા સાથે સંપર્ક કરવાના પ્રયાસના ભાગરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં રેલવે સ્ટેશન જઈને કૂલી બન્યાં હતા અને કુલીઓની સ્થિતિનો જાણવાનો પ્રયાસ કર્યો હતો....
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવાર સવારે ઓમકારેશ્વરમાં 8મી સદીના વૈદિક વિદ્વાન અને શિક્ષક આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઓમકારેશ્વર રાજ્યના...
બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં વોન્ટેડ જાહેર કરાયેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની ખાનગી જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. આ અંગેની માહિતી...
ચીને 19માં એશિયન ગેમ્સ માટે ભારતના અરુણાચલપ્રદેશના એથ્લેટ્સને વિઝા અને માન્યતા આપવાનો ઇનકાર કર્યા પછી ભારત શુક્રવારે સખત વિરોધ નોંધાવ્યો હતો અને વળતા પગલાં...

















