કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝની આગેવાની હેઠળ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિમંડળે 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં પ્રખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત...
યુકેમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી જતી પ્રવૃત્તિઓને લઈને ભારતમાં વધી રહેલી ચિંતાઓ અને માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલા બાદ યુકેના...
ભારતના 77મા સ્વતંત્રતા દિવસે મંગળવારે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ...
સામાજીક કાર્યકર અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવાર, 15 ઓગસ્ટે દિલ્હીની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. બિંદેશ્વર પાઠકે...
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં 15 ઓગસ્ટે કોઇપણ પ્રકારના પ્રતિબંધો વગર સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ભારે...
વિશ્વભરના ભારતીયોએ મંગળવાર, 15 ઓગસ્ટે ભારતીય રાજદ્વારી મિશનમાં એકઠા થઈને ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. વિદેશી ભારતીયોએ રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો...
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિન સમારંભમાં હાજર રહ્યાં ન હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો...
ભારતનાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ સોમવારે, 14 ઓગસ્ટે દેશના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક મંચ પર માત્ર તેનું...
હિમાચલપ્રદેશમાં વાદળ ફાટવાથી આવેલા ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલથી બે દિવસમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા હતા. રાજ્યના મંડી જિલ્લાના સમ્બાલ ગામમાં ફ્લેશ ફ્લડમાં...
અમેરિકામાં પ્રથમ વખત એક શીખ મરીન માથાના કે દાઢીના વાળ કપાવ્યા વિના અથવા શીખ ધર્મમાં પવિત્ર ગણાતા "શ્રદ્ધાના પ્રતિકો" છોડ્યા વિના એલિટ યુએસ મરીન...

















