હરિયાણાના પલવલ જિલ્લાના પોંડરી ગામે હિન્દુ સંગઠનોએ રવિવારે બોલાવેલી હિન્દુ મહાપંચાયતે 28 ઓગસ્ટે નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની બ્રજ મંડલ યાત્રા ફરી શરૂ કરવાનો...
ભારતના આશરે 70 નાગરિકોએ H-1B વિઝાનો ઇનકાર કરવા બદલ અમેરિકાની સરકાર સામે વોશિંગ્ટન રાજ્યની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો માંડ્યો છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે...
કેનેડાના સરેમાં ખાલિસ્તાની સમર્થકોએ શનિવારની રાત્રે લક્ષ્મી નારાયણ મંદિરની દિવાલો અને દરવાજા પર ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવ્યાં હતાં.તેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. બ્રિટિશ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 14મી સદીના કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત રૂ.100 કરોડના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી અહીં એક...
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પાઠ્યપુસ્તકો તૈયાર કરતી સમિતિમાં ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધા મૂર્તિ, સંગીત ઉસ્તાદ શંકર મહાદેવન, અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલ...
ભારતમાં વાર્ષિક રૂ.1 કરોડથી વધુની વાર્ષિક આવક દર્શાવનારા લોકોની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે. માર્ચ 2022ના રોજ પૂરાં થયેલાં બે વર્ષના સમયગાળા દરમિયાન વાર્ષિક રૂ.1 કરોડ...
તહેવારોની મોસમ પહેલાં મર્યાદિત પુરવઠો અને મજબૂત માંગને કારણે મંગળવારે ભારતીય ઘઉંના ભાવ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં મંગળવારે...
અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોમાં વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે નાણા નીતિની સમીક્ષા પછી વ્યાજદરને સ્થિર રાખવાનો...
કેદારનાથમાં ભેખડ ધસી પડવાની ઘટનાઓ અનેકવાર બનતી રહે છે. શનિવારે ત્યાં આવી એક ઘટના સર્જાતા પાંચ લોકોના મોત થયા હતા. ગાડી પર જ ભેખડ...
ભારત સરકારના વાહનવ્યવહાર અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડોદરા-મુંબઇ એક્સપ્રેસવે 10 પેકેજમાં અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે 4 પેકેજમાં...
















