તહેવારોની મોસમ પહેલાં મર્યાદિત પુરવઠો અને મજબૂત માંગને કારણે મંગળવારે ભારતીય ઘઉંના ભાવ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં મંગળવારે...
અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોમાં વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે નાણા નીતિની સમીક્ષા પછી વ્યાજદરને સ્થિર રાખવાનો...
કેદારનાથમાં ભેખડ ધસી પડવાની ઘટનાઓ અનેકવાર બનતી રહે છે. શનિવારે ત્યાં આવી એક ઘટના સર્જાતા પાંચ લોકોના મોત થયા હતા. ગાડી પર જ ભેખડ...
ભારત સરકારના વાહનવ્યવહાર અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડોદરા-મુંબઇ એક્સપ્રેસવે 10 પેકેજમાં અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે 4 પેકેજમાં...
ભારતમાં અત્યારે 36 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન્સ (એફટીઓ) 57 બેઝ પર કાર્યરત છે, જે કેડેટ્સને ઉડાનની તાલીમ આપી રહી છે. વર્ષ 2022માં, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ...
કેન્દ્ર સરકારે બ્રિટિશ યુગના ફોજદારી કાયદામાં ધરમુળથી ફેરફાર કરવાની શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રણ કાયદાને બદલવા માટે...
દેશમાં આશરે 2.46 લાખ લોકોએ 2014 થી 2022 સુધીમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. દિલ્હીમાં સૌથી વધુ 60,414 લોકોએ પાસપોર્ટ પરત કર્યા હતા.
પંજાબમાં...
ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે એક આધુનિક નવી બ્રાન્ડ ઓળખ અને નવી એરક્રાફ્ટ લિવરીનું અનાવરણ કર્યું હતું. આ નવો લોગો બોલ્ડ ન્યૂ ઇન્ડિયાનું...
હિંસાગ્રસ્ત મણિપુરના મુદ્દે મોદી સરકાર સામે વિપક્ષે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તનો ત્રણ દિવસની ચર્ચાને અંતે રકાસ થયો હતો. લોકસભામાં ભાજપના પાસે 303 સાંસદો છે....
લોકસભામાં બુધવારે બીજા દિવસે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપે ભારત માતાની...

















