ભારતના અનેક રાજ્યો અતિવૃષ્ટિની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. કોઈ જગ્યાએ પૂર છે તો કોઈ જગ્યાએ જમીન...
બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં...
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાની કેબિનેટમાં મોટા ફેરબદલ કરી ઈન્ડો-કેનેડિયન અનિતા આનંદને સંરક્ષણ પ્રધાનના હોદ્દા પરથી ટ્રેઝરી બોર્ડના પ્રેસિડન્ટ તરીકે બઢતી આપી હતી. ...
સિંગાપોરમાં ભૂતપૂર્વ ભારતીય મૂળના પ્રધાન થર્મન ષણમુગરત્નમે બુધવારે સત્તાવાર રીતે પ્રમુખપદ માટે પ્રચારઝુંબેશ ચાલુ કરી હતી. 66 વર્ષીય થર્મન ષણમુગરત્નમે ગયા મહિને 22 વર્ષ બાદ સક્રિય...
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જણાવ્યું હતું કે તે ચોખાની નિકાસ પરના નિયંત્રણો દૂર કરવા માટે ભારતને પ્રોત્સાહિત કરશે. ભારતના નિયંત્રણોથી વૈશ્વિક ફુગાવાને અસર થશે. ભારત...
મણિપુરના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવાની ફરજ પાડવા માટે વિપક્ષે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુધવારે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જોકે લોકસભાના સ્પીકરે આ...
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનને રોયલ મેઈલના 'ડાઇવર્સિટી એન્ડ કોમ્યુનિટી' કોરોનેશન સ્ટેમ્પમાં દર્શાવવામાં આવ્યું છે. કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેકની યાદમાં ખાસ...
ડેમોક્રેટિક કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ ગત સપ્તાહે શુક્રવારે રજૂ કરેલા બિલમાં H-1B વિઝાની વાર્ષિક સંખ્યા 65 હજારથી વધારીને 130,000 કરવાનો પ્રસ્તાવ છે.
અમેરિકામાં કુશળતા ધરાવતા કામદારોની...
નિષ્ક્રિય PAN બાબતે ભારતના ઇન્કમ ટેક્સ વિભાગની NRI તથા વિદેશી નાગરિકોને ખાસ સૂચના
ભારતના ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું હતું કે, જે વિદેશવાસી ભારતીયો (NRI) અને વિદેશી...
ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી કેદારનાથ મંદિરમાં અત્યાર સુધી ભેટ, ચઢાવો, દાન-દક્ષિણા પેટે રૂ.18 કરોડ અને બદરીનાથ મંદિરમાં રૂ.16 કરોડની આવક થઈ છે. બદરીનાથ-કેદારનાથ...

















