ભારતમાં તાજેતરમાં ઝડપથી રસીકરણને પગલે કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થયો છે. દેશમાં સોમવારે 20,000થી ઓછા દૈનિક કેસ નોંધાયા હતા, જે 6 મહિનામાં સૌથી ઓછા...
અખિલ ભારતીય અખાડા પરિષદના વડા મહંત નરેન્દ્ર ગીરીની ભેદી સંજોગોમાં આત્મહત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા સ્વામી આનંદ ગીરી અને બીજા બે આરોપીને સોમવારે અલ્હાબાદ...
ભારત સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની સીમા પર ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતોએ , સોમવાર, 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું. ખેડૂતોના આપેલા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 27 સપ્ટેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કર્યું છે. આ મિશન હેઠળ દેશના લોકોને ડિજિટલ હેલ્થ આઇડી...
ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે 26 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વેક્સિનના 85.60 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારત સરકારે સોમવાર, 27 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે...
ભારતમાં રવિવાર, 26 સપ્ટેમ્બરે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 191 દિવસમાં સૌથી ઓછી રહી હતી અને ત્રણ લાખથી ઓછા એક્ટિવ કેસ હતા. એક દિવસમાં એક્ટિવ...
સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાની બેઠકમાં હાજરી આપવા ન્યૂ યોર્ક ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવાસના 65 કલાસમાં 24 બેઠકોમાં ભાગ લઈને તેમના ટાઇમ...
સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં સંબોધન કરવા અમેરિકા ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ચાર દિવસનો પ્રવાસ પૂરો કરીને રવિવારે ભારત પરત આવ્યા હતા. આ...
ગયા સપ્તાહે અમેરિકાની યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેન વચ્ચે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાઇ હતી. બાઇડેન પ્રેસિડન્ટ બન્યાં પછી...
યુએનની મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીર રાગ આલાપ્યા બાદ ભારતે ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ તેજાબી ભાષણમાં જણાવ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન વધુ એક...