168 percent reduction in terrorist incidents in Kashmir
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદ વિરોધી આકરા કાયદા હેઠળ જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લોકશાહી પ્રણાલી અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા વૈશ્વિક રોકાણકાર જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહાર કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે...
ભારતના ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનો સહિત દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પર કબજો લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રાલયના...
મહાશિવરાત્રી નિમિત્તે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ૨૫ એપ્રિલથી ભક્તો માટે બાબાના દ્વાર ખુલશે. સવારે ૬.૨૦ વાગ્યાથી ભક્તો...
ચૂંટણી પંચે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને શુક્રવારે મોટો ઝટકો આપ્યો છે. પંચે એકનાથ શિંદે જૂથને શિવેસનાનું નામ અને તીર-કમાનનું નિશાન આપવા આદેશ કર્યો છે....
Government of India to amend three criminal laws: Amit Shah
ભારત સરકારના ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું કે, દેશમાં ગુનેગારોને સજાની જોગવાઈ દર્શાવતી કલમોના સંગ્રહ ધરાવતા તમામ ત્રણ કાયદા...
Rishi Sunak announced wife Akshata's share after investigation
યુકેના વડાપ્રધાન રિશી સુનકનાં પત્ની અને ભારતની ઈન્ફોસીસ કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિ અને લેખિકા સુધા મૂર્તિનાં પુત્રી અક્ષતા તાજેતરમાં તેમની બે પુત્રીઓ ક્રિષ્ના અને...
Outrage in India against George Soros
બિલિયોનેર ઇન્વેસ્ટર જ્યોર્જ સોરોસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગેના એક નિવેદનથી શુક્રવારે મોટો વિવાદ ઊભો થયો હતો. સોરોસે જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની...
ભાષણ
બીસીસીની નવી દિલ્હી અને મુંબઈ ખાતેની ઓફિસ પર ત્રણ દિવસની સરવે કાર્યવાહી પછી ભારતના આવકવેરા વિભાગે શુક્રવાર, 17 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો કે બ્રિટિશ...
88 percent voting in Tripura assembly elections
ત્રિપુરામાં તમામ 60 બેઠકો માટે ગુરુવાર, 16 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એકંદર શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 88 ટકા મતદાન થયું હતું. 2013 અને 2018ની વિધાનસભા...