ભારતે 15 ઓક્ટોબરથી વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવતા પ્રવાસીઓને ભારતના ટુરિસ્ટ વિઝા આપવાનું ચાલુ કરાશે....
યુનાઇટેડ આરબ અમિરાતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્શિયલ બાબતોના પ્રધાન શેખ મન્સુર બિન ઝાયેદ અલ નાહ્યાને તાજેતરમાં એક્સ્પો 2020 દુબઇમાં BAPS હિન્દુ મંદિરના મોડલનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમાજના ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણ માટે નિરંતર કામગીરી કરી રહી છે અને તે રીતે માનવ અધિકારોનું રક્ષણ કરી...
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ અભય એસ ઓકાએ જણાવ્યું હતું કે હાલમાં ભારતના ન્યાયતંત્ર સામે "વિશ્વાસની કટોકટી"નો પડકાર છે અને ન્યાયતંત્રના...
દેશમાં કોલસાની અછતને કારણે અંધારપટ છવાઈ જવાની ચિંતા વચ્ચે કેન્દ્રીય કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશભરમાં કોલસાના સપ્લાયમાં કોઇ ઢીલ નથી...
એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ સરકારને એરપોર્ટ અને ફ્લાઇટમાં સાંસદોને વીઆઇપી સુવિધાની ચિંતા સતાવી રહી છે. સરકારે એર ઇન્ડિયા સહિતની તમામ એરલાઇન્સ કંપનીઓને પત્ર લખી...
મુસાફરોની એર ટ્રાવેલ માટેની માગને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે એરલાઇન્સ કંપનીઓ 18 ઓક્ટોબરથી કેપેસિટીના કોઇપણ નિયંત્રણો વગર ડોમેસ્ટિક...
ભારતના શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન આકાશ એરને ભારત સરકારે મંજૂરી આપી છે. આકાશ એરની યોજના આગામી વર્ષ 2022ની સમર સિઝનમાં એરલાઈન સેવા...
કેલિફોર્નિયામાં સોમવારે ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટની માલિકીનું બે એન્જિનનું વિમાન તૂટી પડતા આ ફિઝિશિયન સહિત બેના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાને પગલે નજીકના મકાનોમાં આગ...
દીપિકા પદુકોણની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. દીપિકા પદુકોણને એક ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા બોલીવૂડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ગ્લોબલ અચીવર્સ એવોર્ડ 2021 જાહેર કરવામાં આવ્યો...