અમેરિકાની દિગ્ગજ કંપની પેપ્સિકોના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઇન્દ્રા નૂયીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે ક્યારેય વેતન વધારો માગ્યો નથી અને...
યુકેની માન્ય વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના લોકો માટે બ્રિટનને ટ્રાવેલ નિયંત્રણોને હળવા કર્યા છે. 11 ઓક્ટોબરથી ફુલી વેક્સિનેટેડ ભારતીય નાગરિકોએ યુકેમાં આગમન સમયે...
યુકેની માન્ય વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના લોકો માટે બ્રિટને ટ્રાવેલ નિયંત્રણો હળવા કર્યા છે. 11 ઓક્ટોબરથી ફુલી વેક્સિનેટેડ ભારતીય નાગરિકોએ યુકેમાં આગમન સમયે...
મહારાષ્ટ્રમાં દોઢ વર્ષ પછી સાત ઓક્ટોબરે એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસથી ધાર્મિક સ્થળો ફરી ખૂલ્યા હતા. કેટલાંક પ્રખ્યાત મંદિરોમાં લોકોની ભીડ અટકાવવા માટે ઓનલાઇન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2021ના રોજ જાહેર જીવનમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદીએ ઋષિકેશમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે "મે ક્યારેય કલ્પના...
મા જગદંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો ગુરુવાર, 7 ઓક્ટોબરથી પ્રારંભ થયો છે. બે વર્ષ પછી નવરાત્રીની ઉજવણીની છૂટ મળી હોવાથી સમગ્ર રાજ્યમાં નવરાત્રી ઉજવણીનો અનેરો...
- બાર્ની ચૌધરી દ્વારા દેશમાં સાઉથ એશિયન સમુદાયના લોકોમાંથી લગભગ ત્રીસ ટકાએ રસીકરણ કરાવ્યું નથી અને તેથી તેઓ કોરોના વાઈરસની બિમારી સામે સુરક્ષિત નહીં હોવા...
ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિતના આરોપીઓના ફોન તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા આવ્યા છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની અને...
દુબઈમાં એક્સ્પો 2020માં હાજર રહેલા ગુજરાતના આઇએએસ અધિકારીઓ સહિતના 35 સભ્યોના પ્રતિનિધિમંડળે મંગળવાર, 5 ઓક્ટોબરે અબુ ધાબીમાં નિર્માણાધીન BAPS મંદિરની મુલાકાત લીધી હતી. આ...
ભારતના પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા માટે યાત્રીઓની સંખ્યા પરના નિયંત્રણોને ઉત્તરાખંડ સરકારે દૂર કર્યા છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ભાવિકોની સંખ્યા પરનું નિયંત્રણ ઉઠાવી લેવાનો આદેશ...