ક્વાડ સમીટમાં ભાગ લેવા જાપાન ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇન્ડિયન ડાયાસ્પોરા અને જાપાનના નાગરિકોએ સોમવારે ટોકિયોમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતીય સમુદાયના લોકોને સંબોધિત...
જાપાનમાં ક્વોડ દેશોના નેતાઓની સમીટ પહેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને 12 દેશોના ઇન્ડો-પેસિફિક ઇકોનોમી ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) લોન્ચ કર્યું હતું. આ પ્રોગ્રામનો હેતુ...
જાપાનની બે દિવસની મુલાકાત દરમિયાન 23મેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના બિઝનેસ લીડર્સને મળ્યા હતા અને ભારતમાં ટેક્સટાઇલ્સથી લઇને ઓટો તથા ઇમર્જિંગ ટેકનોલોજી અને...
ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇનના સંયુક્ત સાહસ વિસ્તારાએ 20 મે 2022ના રોજ દિલ્હી - કોઇમ્બતુર ડાયરેક્ટ ડેઇલી ફ્લાઇટ ચાલુ કરી છે. આ ફુલ સર્વિસ...
જાપાનમાં ક્વાડ નેતાઓની સમીટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની જાપાનની મુલાકાતે લેવા માટે રવિવાર (21મે)એ રવાના થયા હતા. ક્વાડ શિખર બેઠકનો...
ભારતમાં 2030 સુધીમાં હૃદયરોગ સંબંધિત બિમારીને કારણે વિશ્વમાં સૌથી વધુ મોત થશે. વિશ્વમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી કુલ મોતમાંથી દરેક ચોથો વ્યક્તિ ભારતીય હશે, એવી...
દિલ્હી સ્થિત ઐતિહાસિક ધરોહર કુતુબ મીનારની સાંસ્કૃતિક મંત્રાલયના સચિવે મુલાકાત લીધા પછી એવી અહેવાલ વહેતા થયા હતા કે સાંસ્કૃતિક મંત્રાલયે કુતુબ મીનારમાં ખોદકામનો આદેશ...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઇડિયાસ ફોર ઇન્ડિયા પ્રોગ્રામમાં ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં ભારતમાં રાજકીય ઘમાસાણ મચ્યું હતું....
.જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વારાણસીની આ મસ્જિદજમાં હિન્દુ મુર્તિઓ અને અવશેષો હોવાના દાવાની સુનાવણી ઉત્તરપ્રદેશના વધુ અનુભવી...
કોરોના મહામારી પછીથી ભારતમાં વિમાન મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એપ્રિલમાં આશરે 1.08 કરોડ ડોમેસ્ટિક મુસાફરોએ વિમાનમાં મુસાફરી કરી હતી, જે માર્ચની...

















