ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ઈટલીની રાજધાની રોમ પહોંચી ચુકયા ગયા છે. રોમમાં મોદીનુ સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વાગત...
ડ્રગ ક્રૂઝ કેસની તપાસ કરી રહેલા એનસીબીના અધિકારી સમીર વાનખેડની પ્રથમ પત્નીના પિતાએ દાવો કર્યો હતો કે વાનખેડે પરિવાર ઇસ્લામ ધર્મ પાળે છે અને...
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટી ભવિષ્યવાણી કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આગામી દાયકાઓ સુધી ભારતીય રાજકારણમાં એક મોટી તાકાત બની રહેશે. કદાચ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને મુખ્યસચિવ...
ભારતીય મૂળની કેનેડિયન રાજકારણી અનિતા આનંદ મંગળવારે કેનેડાની નવી સરકારમાં નવા સંરક્ષણ પ્રધાન બન્યા છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કેબિનેટમાં ફેરફાર કરવાના પગલે તેમને...
અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના સૂચિત રિડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેમને દલીલ કરી છે કે...
નવો જમીન સીમા કાયદો ઘડવાના ચીનના એકક્ષીય નિર્ણયની ભારતે આકરી ટીકા કરીને તેને ચિંતાજનક ગણાવ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે આ કાયદાથી સીમા સંચાલન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઝાદી પછી દેશના સૌથી સફળ વહીવટકર્તા ગણાવીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે મોદી ગરીબી નાબૂદી, આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા...
પેગાસસ મુદ્દાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે રચેલી ત્રણ સભ્યોની ટીમમાં સાઇબર સિક્યોરિટી, ડિજિટલ ફોરેન્સિક, નેટવર્ક અને હાર્ડવેર ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ...
સુપ્રીમ કોર્ટે ભારતમાં દિગ્ગજ નેતા, સેલિબ્રિટી સહિતના કેટલાંક નાગરિકોની જાસૂસી કરવા ઇઝરાયલના સ્પાઇવેર પેગાસસના કથિત ઉપયોગની તપાસ કરવા માટે સાઇબર નિષ્ણાતોની ત્રણ સભ્યોની સમિતિની...