અમેરિકાના સૈનિકોની વારસી સાથે અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત...
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂુરી આપી છે...
શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં સોમવાર, 30 ઓગસ્ટે જન્માષ્ટમીની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી ચાલુ થઈ હતી. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ...
ભારતમાં ગયા સપ્તાહે કોરોનાના ૨.૯ લાખ નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના સપ્તાહની સરખામણીએ ૩૨ ટકા વધુ છે. માત્ર કેરળમાં ૧.૯ લાખ કેસ એટલે...
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને પગલે ભારત સરકારે એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લગાવાયેલા પ્રતિબંધને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો રવિવારે નિર્ણય કર્યો હતો, એમ એવિયેશન...
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે દ્વારકાના જગત મંદિરે રોશનીનો ઝળહળાટ સાથે જન્માષ્ઠમીની તૈયારી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીએ શણગાર સજ્યા...
ભારતે અત્યાર સુધીમાં એક જ દિવસમાં 1 કરોડથી વધુ રસીઓ આપીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતમાં શુક્રવારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 62.29...
ઉત્તરાખંડમાં મંગળવારથી ચાલુ થયેલા ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જ્યાં જુઓ ત્યાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું...
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના બ્રિટિશ સમકક્ષ ડોમિનિક રાબે અફઘાનિસ્તાનના વિકાસ અંગે મંતવ્યોની આપલે કરી છે અને સંયુક્ત સુરક્ષા જોખમોનો સામનો કરવા,...
શાકાહારી વાનગીઓ લાંબા સમયથી ભારતીય ભોજનનું મુખ્ય લાક્ષણીકતા રહી છે, અને ઘણી વાનગીઓ તો કુદરતી રીતે શુધ્ધ શાકાહારી રહી છે. સમૃદ્ધ સુગંધિત ચટણીઓ, વિવિધ...